By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દુબઈ એર શોમાં ભરતીય તેજસ ફાઈટર જેટ ક્રેશ થતા પાઈલટનું મોત
    2 days ago
    બાંગ્લાદેશમાં ભૂકંપના આંચકા, 10ના મોત અને 100 જેટલા ઘાયલ
    2 days ago
    બ્રાઝિલમાં ઈઘઙ30 ક્લાઇમેટ સમિટમાં ભયંકર આગ: 13 ઘાયલ
    3 days ago
    મધ્ય વિયેતનામમાં પૂરમાં મૃત્યુઆંક વધીને 41 થયો, વધુ ભારે વરસાદની આગાહી
    3 days ago
    યુક્રેન શાંતિ યોજનામાં હસ્તાક્ષર કરો, અને કા તો સત્તા છોડો : ટ્રમ્પનું ઝેલેન્સ્કીને અલ્ટીમેટમ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે દેખાવ
    7 hours ago
    ડીપફેક અને આતંકવાદમાં AIનો ઉપયોગ માનવતા માટે જોખમી: મોદી
    8 hours ago
    બદ્રીનાથમાં પારો માઈનસ 16 ડિગ્રી, ધોધ થીજી ગયો
    8 hours ago
    ઉત્તરાખંડમાં બસ ખીણમાં ખાબકી: 5 ગુજરાતીના મોતની આશંકા, 17થી વધુ ઘાયલ
    8 hours ago
    ભારતીય પ્રતિનિધિમંડળ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો પરત લેવા ભુતાન માટે રવાના થયા
    8 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિશ્ર્વ વિજેતા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 22 નવેમ્બરે રાજકોટ આવશે
    6 days ago
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    1 week ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    1 week ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    2 weeks ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હી-મેન થયા પંચતત્વમાં વિલીન, પ્રધાનમંત્રી મોદીએ એક યુગનો અંત ગણાવ્યો
    9 hours ago
    ધર્મેન્દ્રના નિધન પર ફિલ્મ જગતમાં શોક, તેમના જીવનની અમુક વાતો તાજી કરીયે
    9 hours ago
    એક યુગનો અંત: દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન
    10 hours ago
    ટ્રમ્પના પુત્રએ અનંત-રાધિકા સાથે રાસ-ગરબાની રમઝટ બોલાવી
    3 days ago
    સોશિયલ મીડિયામાંથી ભારતીય ક્રિએટર્સ વર્ષે 16 હજાર કરોડ કમાયા
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 month ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પંચનાથ હૉસ્પિટલના ગાયનેક વિભાગે છેલ્લાં 6 મહિનામાં 45થી 50 દર્દીઓની જટીલ અને સફળ સર્જરી કરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > પંચનાથ હૉસ્પિટલના ગાયનેક વિભાગે છેલ્લાં 6 મહિનામાં 45થી 50 દર્દીઓની જટીલ અને સફળ સર્જરી કરી
રાજકોટ

પંચનાથ હૉસ્પિટલના ગાયનેક વિભાગે છેલ્લાં 6 મહિનામાં 45થી 50 દર્દીઓની જટીલ અને સફળ સર્જરી કરી

Khaskhabar Editor
Last updated: 2025/02/06 at 4:44 PM
Khaskhabar Editor 10 months ago
Share
6 Min Read
SHARE

હૉસ્પિટલમાં સિઝેરીયન ડિલિવરીમાં અતિ જરૂરિયાતવાળા દર્દીને 10,000ની ટ્રસ્ટ તરફથી રાહત/સહાય : નોર્મલ ડિલિવરી માત્ર રૂ 13000માં 4 વર્ષમાં ગાયનેક વિભાગમાં અનેક નોર્મલ ડિલિવરી અને 56 સિઝેરીયન ડિલિવરી કરવામાં આવી તેમજ 65 જેટલી જટીલ ગાયનેક સર્જરીઓ સફળતાપૂર્વક કરવામાં આવી

શ્રી પંચનાથ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં ફૂલ ટાઈમ તરીકે ડો. મહેશ વોરાની નિમણુક કરતું પંચનાથ ટ્રસ્ટ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
થોડાક દિવસ પહેલા જ શ્રી પંચનાથ હોસ્પિટલે પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો ત્યાંજ શ્રી પંચનાથ હોસ્પિટલના ટ્રસ્ટ દ્વારા ગાયનેક વિભાગમાં ફૂલ ટાઈમ તરીકે ડો. મહેશ વોરા (ડી.જી.ઓ.)ની નિમણુક કરવામાં આવી વોરા સાહેબે પોતાની એમ.બી.બી.એસ.ની ઉપાધિ એમ.એસ.યુનિવર્સિટી બરોડા ખાતેથી 2016માં તેમજ ડી.જી.ઓ. તરીકેની ડીગ્રી 2021ની સાલમાં પ્રાપ્ત કરી આ સમય દરમ્યાન તેઓએ રાજકોટની પદ્મકુંવરબા, જામખંભાળિયાની પટેલ હોસ્પિટલ તેમજ ભાણવડની સરકારી હોસ્પિટલમાં ગાયનેક તરીકે સેવા આપેલ છે. શ્રી પંચનાથ હોસ્પીટલમાં આવેલાં જટિલ કે અતિ સંવેદનશીલ કેસોનું તબીબો દ્વારા સમયસર અને ધીરગંભીરતાથી નિદાન અને સારવાર થતાં દેવાધીદેવ મહાદેવની અસીમ કૃપાથી તેમના સ્વાસ્થ્યમાં સુધારો થયો અને આવા કિસ્સામાં જ્યારે દર્દીને પ્રસન્નવદને ડીસ્ચાર્જ કરવામાં આવે ત્યારે દર્દીઓ તથા તેના પરિવારજનોમાં ચહેરા પર ખુશીની લહેર હોય તે સ્વાભાવિક છે. 45 વર્ષના મહિલાને છેલ્લાં 6 મહિનાથી પેટમાં અસહ્ય દુખાવો થતો હતો દર્દીએ જુદી જુદી ત્રણ હોસ્પિટલમાં સારવાર કરાવેલ હતી. ત્યાર બાદ શ્રી પંચનાથ હોસ્પીટલમાં તાત્કાલિક સારવાર માટે આવેલા દર્દીનો એમ.આર.આઇ.નો રિપોર્ટ કરાવતા તેમને માસિકના બગાડની ગાંઠ ગર્ભાશયની બહારના ભાગમાં થયેલી હતી તેનું અનુભવી અને કુશળ તબીબો દ્વારા સફળતાપુર્વક સર્જરી કરવામાં આવી હતી. 26 વર્ષીય મહિલાને સતત ઉલ્ટી, પેટનો સહી ન શકાય તેવો દુખાવો, બી.પી.એકદમ લો થઈ ગયું હતું

જેને કારણે તેઓ બેહોશ થઈ ગયા હતા.તાત્કાલિક ધોરણે પ્રથમ ગર્ભાશયની તપાસ, સી.ટી. સ્કેન રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં મહિલા દર્દીની ડાબી બાજુની ફેલોપીન ટ્યુબમાં ભ્રુણ રહી જતા ટ્યુબ ફાટી ગઇ હતી જેને કારણે સતત લોહીનો સ્ત્રાવ થતો હતો ડો. સાહેબે આ રોગની ગંભીરતા સમજીને તાત્કાલિક અસરથી દૂરબીન વડે સર્જરી કરીને ડાબી બાજુની ફેલોપીન ટ્યુબ કાઢી નાખી હતી અને ત્યારબાદ દર્દીને 24 કલાક માટે આઇ.સી.યુ. વિભાગમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા બે દિવસ બાદ જ તેમને ડીસચાર્જ કરવામાં આવ્યા હતા. 21 વર્ષના મહિલા દર્દીને પેટની ડાબી બાજુ સહન ન કરી શકાય તેવો દુખાવો થતાં તેમને ઓ.પી.ડી. દ્વારા ડો.મહેશ વોરાનો સંપર્ક કર્યો હતો ડો. સાહેબે સચોટ નિદાન માટે પ્રથમ સોનોગ્રાફી કરાવવામાં આવી હતી ત્યારબાદ એમ.આર.આઇ. રિપોર્ટ કરાવ્યો હતો રિપોર્ટમાં થયેલ પરીક્ષણ મુજબ આ મહિલા દર્દીને (ઘદફશિફક્ષ ઝજ્ઞતિશજ્ઞક્ષ)ડાબી બાજુના અંડાશયમાં આંટી વળી ગઈ હતી દર્દીના દર્દની પીડા સમજતા ડો. સાહેબે તાત્કાલિક અસરથી દૂરબીન વડે સર્જરી કરી હતી જે કારગત નીવડતા દર્દીએ રાહતનો દમ લીધો હતો. 45 વર્ષના મહિલાએ મોરબીમાં 2 થી 3 વર્ષ સુધી જુદી જુદી અનેક હોસ્પિટલમાં સારવાર કરાવી હતી છતાં પણ પેટમાં સખત અસહ્ય દુખાવો રહેતો હતો. દર્દી શ્રી પંચનાથ હોસ્પીટલમાં સારવાર માટે આવેલા જ્યાં ડો. મહેશ વોરાએ લોહી તથા રેડીઑલોજીના જરૂરી રિપોર્ટ કરાવતા દર્દીના પેટમાં ગાંઠ માલૂમ પડતા તાત્કાલિક અસરથી ઓપરેશન કરીને 4 કિલોની સડેલી ગાંઠ બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. હોસ્પિટલના ગાયનેક વિભાગમાં નોર્મલ તથા સીઝેરિયન ડિલિવરી, ગર્ભાશયની કોથળીનું, ફેલોપીન ટ્યુબમાં બાળક રહી જવું ઓવેરિયન સર્જરી, અંડાશયના જટિલ ઓપરેશનો દૂરબીન વડે કરવામાં આવે છે. સાથોસાથ અનુભવી અને બાહોશ તબીબો દ્વારા વંઘ્યત્વનું નિદાન સચોટ રીતે કરવામાં આવે છે. બાળકનાં વિકાસની તથા ખોડખાંપણની સોનોગ્રાફી કરી જટિલ રોગોનું નિદાન કરી સારવાર કરી આપવામાં આવે છે.

કુટુંબ નિયોજન તથા ગર્ભનિરોધક સારવાર પણ કરવામાં આવે છે. પંચનાથ હોસ્પિટલમાં સિઝેરીયન ડિલિવરી વધુમાં વધુ રૂ 30,000 જેટલા સામાન્ય ચાર્જમાં તથા હોસ્પિટલમાં ત્રણ દિવસ દાખલ સાથે માતા તથા બાળકની દવાનો સમાવેશ, પરંતુ માતા કે બાળકને અન્ય કોઈ તબીબી સમસ્યા ઉદભવે તો તેનો ચાર્જ અલગથી લેવામાં આવે છે. આ ઉપરાંત જરૂરિયાતવાળા દર્દીને ₹10,000ની ટ્રસ્ટ તરફથી રાહતએ સહાય આપવામાં આવે છે. જરૂરિયાતવાળા દર્દીની ખાતરી કરવા માટે ટ્રસ્ટ તરફથી નિમાયેલા લોકોની ટીમ દર્દીના ઘરે જઈ દર્દીની તથા તેના પરિવારની આર્થિક પરિસ્થિતિની ખાતરી તથા યોગ્ય તપાસ કરી અને પછી રાહત અથવા સહાય નક્કી કરવામાં આવે છે.

- Advertisement -

ગાયનેક વિભાગમાં છેલ્લા છ માસમાં 2800થી વધુ દર્દીઓ ઓ.પી.ડી. વિભાગમાં સારવાર અર્થે આવેલ હતા. જેમાંથી 45થી 50 દર્દીઓના જુદા જુદા પ્રકારની સફળ સર્જરીઓ કરી હતી તેવીજ રીતે પ્રસૂતિ સમયે ગાયનેક ડો. ની સાથે પીડિયાત્રીક તેમજ એનેસ્ટેથીક તબીબો પણ હાજર હોય છે. ગાયનેકના જટીલ ઓપરેશન તથા સારવાર માટે શ્રીમતી ધૃતિબેન ધડુક દ્વારા દર્દી ના સગા ને સરળ ભાષા મહીલા ઓપરેશન વિશે સમજાવી માહિતગાર કરી તથા ઓપરેશન થીયેટર સુધી દર્દી ને માનસિક સહયોગ આપવામાં આવે છે. મહીલા દર્દી ની નિદાન તથા સારવાર માટે હોસ્પિટલમાં ખાસ કરીને મહિલા નર્સિંગ સ્ટાફ શ્રુતીબેન કંજારિયા તથા મેડિકલ ઓફિસર ડો.પીનલબેન પાઉં અને ડો.ભક્તિબેન સોલન્કી તથા આયામાસી ભારતબા જાડેજા ના સાથ સહકાર થી મહિલા દર્દીને ઉષ્માભર્યું વાતાવરણ મળે છે. હોસ્પિટલની અન્ય માહિતી માટે શ્રીમતી ધૃતિબેન ધડુક (8469221003)નો હોસ્પિટલના ત્રીજા માળે રૂબરૂમાં અન્યથા લેન્ડ લાઈન નં 02812223249/2231215 પર સંપર્ક કરવા હોસ્પિટલ તંત્રની અખબારી યાદીમાં જણાવેલ છે.

હૉસ્પિટલમાં નવજાત બાળકની નિ:શૂલ્ક સારવાર

બાળકના જન્મ પછી થતો કમળાની સારવાર કરવામાં આવે છે જેનો કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલ કરવામાં આવતો નથી બાળકના જન્મ પછી આપવી પડતી જરૂરી રસીઑ ડો. દ્વારા જ આપવામાં આવે છે. ઓપરેશન થિયેટર સિલ્વર કોટેડ હોવાથી તેમાં કોઈ પ્રકારના જંતુ ઉત્પાદન થતાં ન હોવાથી જંતુ રહિત રહે છે. સાથો સાથ અ.ઇં.ઞ.(હેપા ફિલ્ટર) આધુનિક પ્રકારના ઓપરેશન ટેબલો લાઈટિંગ સિસ્ટમ તેમજ બેબી વોરમરની ખાસ સુવિધા વિના મુલ્યે ઉપલબ્ધ છે.

You Might Also Like

પાળના નકલંક મંદિર (ઠાકર દ્વારો) ખાતે પ્રાણ પ્રતિષ્ઠા તથા ભાગવત સપ્તાહનું આયોજન

રાજકોટ એસઓજીએ 179 ગ્રામ એમડી સાથે ગોધરાના પેડલર સહિત બેને ઝડપી લીધા

ઉદ્યોગનગરમાં બુટલેગરના આતંક સામે સ્થાનિકોનો ફાટી નીકળેલો રોષ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેને 1500થી વધુ લોકોને યોગ ટ્રેનર બનવા આહવાન કર્યું

સરગમ ક્લબના સીનિયર સિટિઝન પાર્ક ઇવનિંગ પોસ્ટમાં સંગીત સંધ્યાનું આયોજન

TAGGED: Gynec Department, Panchanath Hospital, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધ્રાંગધ્રા શહેરના વોર્ડ નંબર 1માં ભાજપ, કૉંગ્રેસના ઉમેદવારનો ચૂંટણી પ્રચાર શરૂ
Next Article રેસકોર્સ મેદાનમાં આયોજિત હોમિયોપેથી ફોર યુથ કાર્યક્રમમાં ડૉ. શ્વેતા દવેનું સન્માન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ઉપલેટા નગરપાલિકાનું સિટી સિવિક સેન્ટર અચાનક બંધ થતાં અરજદારો હેરાન

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
પાળના નકલંક મંદિર (ઠાકર દ્વારો) ખાતે પ્રાણ પ્રતિષ્ઠા તથા ભાગવત સપ્તાહનું આયોજન
રાજકોટ એસઓજીએ 179 ગ્રામ એમડી સાથે ગોધરાના પેડલર સહિત બેને ઝડપી લીધા
ઉદ્યોગનગરમાં બુટલેગરના આતંક સામે સ્થાનિકોનો ફાટી નીકળેલો રોષ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેને 1500થી વધુ લોકોને યોગ ટ્રેનર બનવા આહવાન કર્યું
રાજુલાના પોલીસ કર્મચારી રવિરાજ વરૂ દ્વારા માનવતાનું જીવંત ઉદાહરણ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પાળના નકલંક મંદિર (ઠાકર દ્વારો) ખાતે પ્રાણ પ્રતિષ્ઠા તથા ભાગવત સપ્તાહનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

રાજકોટ એસઓજીએ 179 ગ્રામ એમડી સાથે ગોધરાના પેડલર સહિત બેને ઝડપી લીધા

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

ઉદ્યોગનગરમાં બુટલેગરના આતંક સામે સ્થાનિકોનો ફાટી નીકળેલો રોષ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?