સિંધુ જળ સંધિની જોગવાઇઓ હેઠળ સતલજ, વ્યાસ અને રાવીનું પાણી ભારતની તરફથી સિંધુ, ઝેલમ અને ચિનાબનું પાણી પાકિસ્તાનને આપવામાં આવે છે. ભારત અને પાકિસ્તાનને 9 વર્ષેની વાતચીત પછી વર્ષ 1960માં સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં વિશ્વ બેંકએ પણ સહી કરી હતી.
સપ્ટેમ્બર 1960ની સિંધુ જળ સંધિમાં સેશોધનને લઇને ભારત અને પાકિસ્તાનને નોટિસ મોકલવામાં આવી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનની સાથે સિંધઉ જળ સંધિને અક્ષરશ: લાગુ કરવામાં ભારત દઢ સમર્થન કરનાર, જવાબદાર ભાગીદાર રહ્યું છે. પાકની કાર્યવાહીઓને સિંધુ જળ સંધિની જોગવાઇઓ પર પ્રતિકુળ પ્રભાવ પાડ્યો છે. આ જ કારણથી જ ભારતને મજબૂરીથી નોટિસ જાહેર કરવી પડી છે. આ નોટિસનો ઉદેશ્ય પાકિસ્તાનના સિંધુ જળ સંધિના ઉલ્લંઘનને સુધારવા માટે 90 દિવસોની અંદર અંતર- સરકારી વાર્તામાં પ્રવેશ કરવાનો અવસર આપવાનો છે. આ પ્રક્રિયા છેલ્લા 62 વર્ષની સ્થિતિ બદલવાના અનુસાર સિંધઉ જળ સંધિને અપડેટ પણ કરશે.
- Advertisement -
પાકિસ્તાન વારંવાર સિંધુ જળ સંધિ પર ચર્ચા કરવા માટે મનાઇ ફરમાવી રહ્યું છે
પારસ્પરિક રૂપથી સહમત રૂપથી આગળ વધવા માટે ભારત દ્વારા વારંવાર પ્રયત્ન કરવાના કારણે, પાકિસ્તાન વર્ષ 2017 સુધી સ્થાયી સિંધુ આયોગની 5 બેઠકો દરમ્યાન આ મુદા પર ચર્ચા કરવા માટે મનાઇ કરી દીધી છે. પાકિસ્તાનના સતત આગ્રહ પર વિશ્વ બેંક હાલમાં તટસ્થ વિશેષજ્ઞ અને કોર્ટ ઓફ આર્બિટ્રેશન પ્રક્રિયાઓ બંન્ને પર કાર્યવાહી શરૂ કરી છે. સમાન મુદા પર આ રીતે સમાનાંતર વિચાર સિંધુ જળ સંધિને કોઇપણ જોગવાઈઓ હેઠળ આવતું નથી.
જાણો શું છે સિંધુ જળ સંધિ?
સિંધુ જળ સંધિની જોગવાઇઓ હેઠળ સતલજ, વ્યાસ અને રાવીનું પાણી ભારતની તરફથી સિંધુ, જેલમ અને ચિનાબનું પાણી પાકિસ્તાનને આપી દીધી છે. ભારત અને પાકિસ્તાનને 9 વર્ષોની વાતચીત પછી 19 સપ્ટેમ્બર 1960માં સિંધુ જળ સંધુ પર હસ્તાક્ષર કર્યો હતો, જેમાં વિશ્વ બેંકએ પણ સાઇન કર્યો છે. બંન્ને દેશોએ જળ આયુક્તોના વર્ષમાં બે વખત મુલાકાત કરવાની હોય છે અને પરિયોજના સ્થળો તેમજ મહત્વપૂર્ણ નદી હેડવર્કની ટેકનીક રૂપે મેનેજમેન્ટ કરવું પડશે