By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નાઇજીરિયાના બેનુ રાજ્યના યેલેવાટા શહેરના એક ગામમાં 100 લોકોની ગોળી મારીને હત્યા
    8 hours ago
    શું ડોનાલ્ડ ટ્રમ્પ 36 દેશોના નાગરિકો પર પ્રતિબંધો લાદશે?
    10 hours ago
    ઈરાન ટ્રમ્પને ‘મારવા માંગે છે’, હત્યાના પ્રયાસો પાછળ તેનો હાથ હતો: નેતન્યાહૂ
    12 hours ago
    પેરુમાં 6.1ની તીવ્રતાના ભૂકંપમાં એકનું મોત થયું
    12 hours ago
    આગમાં સળગતી ઇમારત, ગાઢ ધુમાડો, કાટમાળ: ઈરાન પર ઇઝરાયલી હુમલાના ભયાનક દ્રશ્યો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હવાઇ સફર, સૌથી સલામત સફર
    8 hours ago
    ઈરાની વિદેશ મંત્રાલય પર ઇઝરાયલી હુમલો: અત્યાર સુધી 224નાં મોત
    8 hours ago
    PM Modi Highest Honour: પીએમ મોદીને સાયપ્રસનો સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરાયો
    11 hours ago
    2027ની વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે: ગૃહ મંત્રાલય
    11 hours ago
    ભારતમાં વીજળી પડવા અને વરસાદની ઘટનાઓમાં 36 લોકોના મોત
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    11 hours ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    4 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    5 days ago
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    1 week ago
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    2 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    3 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    3 days ago
    પંજાબી ઈન્ફ્લુએન્સર કમલ કૌરનું મોત, કારમાંથી મૃતદેહ મળ્યો
    4 days ago
    કેટરિના કૈફ માલદીવની ગ્લોબલ બ્રેન્ડ-એમ્બેસેડર બની
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    6 days ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    7 days ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    1 week ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: માત્ર 13 દિવસમાં 95,000થી વધુ નાગરિકોએ રૂપિયા 53 કરોડ ઠાલવ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > માત્ર 13 દિવસમાં 95,000થી વધુ નાગરિકોએ રૂપિયા 53 કરોડ ઠાલવ્યા
રાજકોટ

માત્ર 13 દિવસમાં 95,000થી વધુ નાગરિકોએ રૂપિયા 53 કરોડ ઠાલવ્યા

Khaskhabar Editor
Last updated: 2025/04/23 at 4:38 PM
Khaskhabar Editor 2 months ago
Share
3 Min Read
SHARE

વેરા વળતર યોજનાને પ્રતિસાદ

70% કરતા વધુએ ઑનલાઈન માધ્યમથી વેરો ભર્યો

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
રાજકોટ મહાપાલિકા દ્વારા 9 એપ્રિલથી વેરા વળતર યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હજારો ઈમાનદાર કરદાતાઓ મનપાની આ યોજનાની આતૂરતાથી રાહ જોતા હોય છે. જેને લઈને પ્રથમ 13 દિવસમાં જ વેરા વળતર યોજનાને જબરો પ્રતિસાદ મળ્યો છે. કુલ 95,000થી વધુ કરદાતાઓએ રૂ. 53 કરોડ મનપાની તિજોરીમાં ઠાલવી દીધા છે. આ પૈકી 70 % કરતા વધુ નાગરિકોએ ઓનલાઈન એડવાન્સ વેરો ભર્યો હતો. જ્યારે બાકીના લોકોએ મનપાનાં જુદા જુદા સિવિક સેન્ટરો પર જઈ વેરા વળતર યોજનાનો લાભ લીધો હતો.

વેરા વિભાગનાં મેનેજર વત્સલ પટેલનાં જણાવ્યા મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2025-26નો મિલ્કતવેરો તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તા. 9 એપ્રિલથી વેરા વળતર યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં માત્ર 13 દિવસમાં કુલ 95,771 કરદાતા દ્રારા રૂ. 53.70 કરોડની માતબર રકમ ભરપાઈ કરવામાં આવી છે. આ પૈકી 71,240 કરદાતાઓ દ્વારા ઓનલાઈન રૂ. 38.37 કરોડ રૂપિયા ભરપાઈ થયા હતા. અને 24,531 કરદાતા દ્વારા ચેક તથા રોકડથી રૂ. 15.33 કરોડ ભરાયા છે. મનપા દ્વારા આ તમામ કરદાતાઓને નિયમ મુજબ વળતર આપવામાં આવ્યું હતું. જેમાં ભરપાઈ કરેલા કુલ વેરામાં રૂ. 59 લાખ જેટલી રકમનું ડિસ્કાઉન્ટ એડવાન્સ વેરો ભરપાઇ કરનારને આપવામાં આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આજે વર્ષ 2025-26 માટેનો મિલ્કતવેરો તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તમામ ઝોન ઓફિસ, સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફિસ ખાતે કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં મિલ્કતવેરો તથા પાણી વેરો સ્વીકારવામાં આવી રહ્યો છે. વેરો ભરવા માટે રૂબરૂ ઝોન ઓફિસ, સિવિક સેન્ટર, વોર્ડ ઓફિસમાં આવતા નાગરિકો માટે ખાસ છાંયડા અને પીવાના પાણી તેમજ જરૂરી બેઠક વ્યવસ્થાની સુવિધા કરવામાં આવી છે. તો સાથે જ ઓનલાઈન વેરો ભરનારાઓને વધારાનું 1% ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. જેને લઈ વધુ પડતા લોકો ઓનલાઈન વેરો ભરવાનો આગ્રહ રાખી રહ્યા છે.

ચાલું વર્ષે આંકડો 200 કરોડ રૂપિયાને પાર થવાની શક્યતા

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ઈમાનદાર નાગરિકો માટે વેરા વળતર યોજના શરૂ કરવામાં આવે છે. જેમાં એડવાન્સ વેરો ભરનારા તમામ પુરુષોને 10% અને મહિલાઓને 15% વળતર તા. 30 મેં સુધી આપવામાં આવે છે. તેમજ ઓનલાઈન વેરો ભરવા માટે 1%નું એક્સ્ટ્રા વળતર આપવામાં આવે છે. અનેક નાગરિકો મનપાની યોજના શરૂ થવાની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આવા નાગરિકો વેરા વળતર યોજના શરૂ થતાની સાથે જ પોતાનો વેરો એડવાન્સ ભરી વળતરનો લાભ લેતા હોય છે. તો કેટલાક નાગરિકો એપ્રિલ અને મે મહિનાની આખર તરીખોમાં વેરો ભરી દેતા હોય છે. ગત વર્ષે પણ આ યોજનામાં મનપાને રૂ. 200 કરોડ જેટલી આવક થઈ હતી. ત્યારે ચાલુ વર્ષે આંકડો 200 કરોડ રૂપિયાને પાર થવાની પુરી શક્યતા છે.

You Might Also Like

વિજયભાઈના નિધનથી શ્રેષ્ઠ સંગઠક, નિર્મળ નેતૃત્વ, સમર્પિત સ્વયંસેવક, સહજ સમાજસેવકની ખોટ ગુજરાતને પડી : પ્રવિણાબેન રંગાણી

વિજયભાઇને શ્રધ્ધાંજલી અર્પણ કરવા વોર્ડ નં.13માં જનસંપર્ક કાર્યાલય બંધ રહ્યું

ગુજરાતને વિશ્ર્વના નકશામાં ચમકાવનાર વિજયભાઇ રૂપાણીને રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની અશ્રુભીની શ્રદ્ધાંજલિ

ગાંધીધામનાં લેભાગુ પત્રકાર જીતેન્દ્ર વઝીરાણી અને પત્ની દીપાએ જામીન અરજી પરત ખેંચી લીધી

ડૉ. દસ્તુર માર્ગનાં અંડરપાસનું કામ પૂર્ણ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજે વિશ્વ પુસ્તક દિવસ: જીવનની ખરી લક્ઝરી એટલે પુસ્તકો
Next Article રાજ્ય કક્ષા ખેલ મહાકુંભની બેડમિન્ટન સ્પર્ધામાં રાજકોટ શહેરના રમતવીરોએ મેદાન માર્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિજયભાઈના નિધનથી શ્રેષ્ઠ સંગઠક, નિર્મળ નેતૃત્વ, સમર્પિત સ્વયંસેવક, સહજ સમાજસેવકની ખોટ ગુજરાતને પડી : પ્રવિણાબેન રંગાણી

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
પાલિતાણા સમસ્ત ભરવાડ સમાજ શૈક્ષણિક મંડળ ગોપાલધામ દ્વારા 12મો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો
વિજયભાઇને શ્રધ્ધાંજલી અર્પણ કરવા વોર્ડ નં.13માં જનસંપર્ક કાર્યાલય બંધ રહ્યું
ગુજરાતને વિશ્ર્વના નકશામાં ચમકાવનાર વિજયભાઇ રૂપાણીને રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની અશ્રુભીની શ્રદ્ધાંજલિ
ગાંધીધામનાં લેભાગુ પત્રકાર જીતેન્દ્ર વઝીરાણી અને પત્ની દીપાએ જામીન અરજી પરત ખેંચી લીધી
ડૉ. દસ્તુર માર્ગનાં અંડરપાસનું કામ પૂર્ણ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વિજયભાઈના નિધનથી શ્રેષ્ઠ સંગઠક, નિર્મળ નેતૃત્વ, સમર્પિત સ્વયંસેવક, સહજ સમાજસેવકની ખોટ ગુજરાતને પડી : પ્રવિણાબેન રંગાણી

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

વિજયભાઇને શ્રધ્ધાંજલી અર્પણ કરવા વોર્ડ નં.13માં જનસંપર્ક કાર્યાલય બંધ રહ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

ગુજરાતને વિશ્ર્વના નકશામાં ચમકાવનાર વિજયભાઇ રૂપાણીને રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની અશ્રુભીની શ્રદ્ધાંજલિ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?