By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ચીન વચ્ચે ત્રિપક્ષીય વિદેશ કાર્યાલય ચર્ચાનો પ્રારંભ
    1 day ago
    ઇઝરાયલ યુદ્ધ દરમિયાન ઉત્તરી ઈરાનમાં 5.1ની તીવ્રતાનો ભૂકંપ
    1 day ago
    ઇરાન સાથે યુદ્ધમાં ઈઝરાયેલ દરરોજ 6 હજાર કરોડનો ખર્ચ કરે છે
    1 day ago
    કંબોડિયન નેતા સાથે લીક થયેલા કોલથી થાઈલેન્ડના પીએમ રાજકીય તોફાનમાં કેવી રીતે ફસાઈ ગયા?
    2 days ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં ‘લશ્કરી હસ્તક્ષેપ’ અંગે રશિયાએ અમેરિકાને ચેતવણી આપી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આખું વિશ્ર્વ યોગમય
    1 day ago
    7 વર્ષ બાદ ભારતીય મંત્રી ચીનની મુલાકાતે રાજનાથ સિંહ SCO બેઠકમાં ભાગ લેશે
    1 day ago
    બિહાર ચૂંટણી પહેલા નીતિશ કુમારનું મોટું પગલું, મુખ્યમંત્રીએ વિધવાઓ, વૃદ્ધો અને અપંગો માટે પેન્શન વધારીને ₹1,100 કર્યું
    1 day ago
    આજે દુનિયામાં અશાંતિ છે ત્યારે યોગ શાંતિની દિશા આપે છે: પ્રધાનમંત્રી મોદી
    2 days ago
    ગુજરાત-મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, ઘરો-દુકાનોમાં પાણી ભરાયા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતની ધાંસૂ શરૂઆત: ગિલ અને જયસ્વાલે ફટકાર્યું શતક
    1 day ago
    શુભમન ગિલને સફેદ મોજાને બદલે કાળા મોજાં પહેવા ભારે પડ્યા 10થી 20 ટકા દંડ ભરવો પડશે
    1 day ago
    કાલથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી: હેડિંગ્લેમાં ટોસ બનશે ‘બોસ’
    3 days ago
    ભારતના ટેસ્ટ કેપ્ટન ન બનવા પર જસપ્રીત બુમરાહે મૌન તોડ્યું: ‘કોહલી અને રોહિત નિવૃત્તિ લેતા પહેલા, મેં BCCI ને ફોન કર્યો હતો…’
    4 days ago
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘સિતારે જમીન પર’એ ‘હાઉસફુલ 5’ને આપી ટક્કર પહેલા દિવસે જ સિનેમા ઘરોમાં મચાવી ધૂમ
    1 day ago
    શું અજયની શૈતાન ટુમાં કાજોલ કેમિયો કરશે ?
    3 days ago
    અજય દેવગણે મને બહુ હેરેસ કરી છે….આ કાજોલ શું બોલી
    4 days ago
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    5 days ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    કાલે દક્ષિણાયન અને વર્ષાઋતુનો પ્રારંભ : સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ થવા સાથે કર્ક સંક્રાંતિ થશે
    2 days ago
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    2 weeks ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    2 weeks ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    4 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 month ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    2 months ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૂનાગઢ મનપા ચૂંટણી ચોમાસામાં નહીં યોજવા ધારાશાસ્ત્રી મેદાને
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > જૂનાગઢ મનપા ચૂંટણી ચોમાસામાં નહીં યોજવા ધારાશાસ્ત્રી મેદાને
જુનાગઢ

જૂનાગઢ મનપા ચૂંટણી ચોમાસામાં નહીં યોજવા ધારાશાસ્ત્રી મેદાને

Khaskhabar Editor
Last updated: 2024/04/13 at 5:07 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

જૂનાગઢ મહાનગર પાલીકા ચૂંટણીની મુદત 30 જૂને પૂર્ણ; ગત વર્ષની જેમ આ વર્ષે જળ હોનારતની ભીતી સેવી ચૂંટણી પંચને પત્ર લખ્યો

ખાસ-ખબર ન્યૂઝ  જૂનાગઢ, તા.13

- Advertisement -

જૂનાગઢના ધારાશાસ્ત્રી જે.બી.વાજાએ ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરને એક પત્ર લખીને એવી માંગણી કરવામાં આવી છે કે, જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીની મુદત આગામી તા.30 જૂન 2024ના પૂર્ણ થાય છે ત્યારે જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી ચોમાસામાં નહિ યોજવા રાજ્ય ચૂંટણી કમિશનરને લેખિતમાં પત્ર લખીને માંગ કરી છે જેમાં તેને જણાવ્યું છે કે, ગત વર્ષે જૂનાગઢ શહેરમાં બે વાર જળ હોનારત થઇ હતી જયારે આ વર્ષે પણ જળ હોનારત થવાની ભીતિ સેવી છે ત્યારે ચોમાસા દરમિયાન જૂનાગઢ મનપાની ચૂંટણી ન યોજાય તેવી માંગ સાથે મેદાનમાં ઉતર્યા છે.

જૂનાગઢના જાણીતા ધારાશાસ્ત્રી જે.બી.વાજાએ રાજ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખતા જણાવ્યુ હતુ કે, ગત ચોમાસામાં શહેરમાં બે વાર જળહોનારત જોવા મળી હતી. ત્યારે આ વર્ષે પણ જો વધારે વરસાદ પડે તો જળહોનારત થવાની ભિતી સેવી છે અને હજુ કાળવા નદી ઉપરના દબાણો દૂર થયા નથી અને કાળવાની પ્રોટેક્સન હોલની કામગીરી પણ હજુ બાકી છે ત્યારે ચોમાસા દરમિયાન જળ હોનારતની પુરી શકયતા છે. જો આવુ થાય તો ચૂંટણી સમયે રાહત અને બચાવની કામગીરી કરવાની જવાબદારી પણ ચૂંટણી ફરજ ઉપર મુકાયેલા કર્મચારીઓ પર આવશે. ત્યારે બંને કામ એક સાથે કરવુ શકય નથી જયારે ભૂતકાળમાં અન્ય ચૂંટણી વખતે રાજ્યમાં ઋતુ જન્ય રોગચાળો અને વરસાદને ઘ્યાનમાં લઇને પેટા ચૂંટણી પણ કરવામાં આવી નથી. આવા સંજોગોમાં જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી ચોમાસા દરમિયાન ન યોજાઇ તે માટે ચૂંટણી કમિશનરને પત્ર લખીને ધારાશાસ્ત્રીએ માંગ કરી છે.

એક તરફ દેશમાં લોકસભાની મતગણતરી ચાર જૂનના રોજ થવાની છે બીજી તરફ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીની મુદત તા.30 જૂનના રોજ પૂર્ણ થવાની છે અને તા.1 ઓગસ્ટના રોજ નવી બોડીએ શાસન સંભાળી લેવુ જોઇએ તેવી સ્થિતિમાં લોકસભાની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થયા પછી એક અઠવાડીયામાં જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું જાહેરનામુ પ્રસિઘ્ધ કરાવી દઇ વ્હેલી ચૂંટણી યોજવાનું આયોજન ચાલી રહ્યુ છે. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાના વર્તમાન શાસકો લોકસભાની ચૂંટણીના પરિણામ પછી તત્કાલ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણનું જાહેરનામુ બહાર પડે એવું વાતાવરણ જોવા મળી રહ્યુ છે અને તેની તૈયારીઓ પણ થઇ રહી છે. ત્યારે ગત ચોમાસામાં છળ હોનારત સમયે સ્થાનિક શહેરીજનોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. તેની સાથે આર્થિક નુકશાન પણ થયુ હતુ. ત્યારે આ વર્ષે પણ ચોમાસામાં ફરીથી આવુ થશે તો ? આવા પ્રશ્ર્ને શાસકો ડરી રહ્યા છે.

- Advertisement -

You Might Also Like

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે ઈન્ટરનેશનલ યોગ દિવસની ભવ્ય ઉજવણી

તાલાલાનાં મંડોરણા ગિર ગામની આંગણવાડીમાં ભુલકાંઓ ભયનાં ઓથાર હેઠળ અભ્યાસ કરે છે

તાલાલામાં યોગ વિષયક ચિત્ર સ્પર્ધા અને નિબંધ લેખન કાર્યક્રમ યોજાયાં

સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં ચોપાટી મેદાન ખાતે ઉલ્લાસભેર ‘વિશ્ર્વ યોગ દિવસ’ની ઉજવણી

વેરાવળની મણીબેન કોટક શાળામાં આજરોજ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

TAGGED: election, JMC, junagadh, Lawmaker Maidan, lokasabhaelection2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હવે મીગ જેવા જ ફાઈટર વિમાનો ભારતમાં બનશે
Next Article જૂનાગઢ TP સ્કીમ રદ નહીં થાય તો ઝાંઝરડા, સુખપુર અને જોષીપરાના ખેડૂતોની ચૂંટણી બહિષ્કારની ચિમકી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમદાવાદ

બહેન-બનેવીના મૃતદેહ સાથે સોંપવાની વિનંતી કરતા પોલીસ સ્ટાફે વ્યવસ્થા કરી આપી

khaskhabarrajkot khaskhabarrajkot 1 day ago
DNA મેચ થતા ગુમ થનાર યુવાન ફિલ્મ ડાયરેક્ટરે વિમાન દુર્ઘટનામાં જ જીવ ગુમાવ્યાનું જાહેર થયું
યોગથી શારીરિક, માનસિક અને બૌધિક વિકાસ થાય છે: કુલપતિ ઉત્પલ જોશી
પંચનામું કરવાના બહાને તમામ બિલ હોવા છતાં બે ખાખી વર્દીધારી 200 ગ્રામ સોનું લઈ ગયા !
વોર્ડ નં. 1ના કોર્પોરેટર હિરેન ખિમાણિયા દ્વારા વિવિધ યોજનાઓનો નિ:શુલ્ક કેમ્પ યોજાયો
રાજકોટના રેસકોર્સ વિસ્તારમાં આવેલો બગીચો કબૂતરો માટે જીવદયાનું અનોખું કેન્દ્ર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે ઈન્ટરનેશનલ યોગ દિવસની ભવ્ય ઉજવણી

khaskhabarrajkot khaskhabarrajkot 1 day ago
જુનાગઢ

તાલાલાનાં મંડોરણા ગિર ગામની આંગણવાડીમાં ભુલકાંઓ ભયનાં ઓથાર હેઠળ અભ્યાસ કરે છે

khaskhabarrajkot khaskhabarrajkot 1 day ago
જુનાગઢ

તાલાલામાં યોગ વિષયક ચિત્ર સ્પર્ધા અને નિબંધ લેખન કાર્યક્રમ યોજાયાં

khaskhabarrajkot khaskhabarrajkot 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?