By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો, 6.8 માઇલ ઊંચા રાખના વાદળો ફેંક્યા
    19 hours ago
    અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA
    19 hours ago
    ‘યુદ્ધ શરૂ, કોઈ દયા નહીં’: ટ્રમ્પ દ્વારા ખામેનીના શરણાગતિ માંગ્યા બાદ ઈરાનની અમેરિકા અને ઇઝરાયલને ચેતવણી
    20 hours ago
    ઈઝરાયલનાં હવાઈ હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરનું મોત
    2 days ago
    કેનેડામાં ખાલિસ્તાની વિરોધ PM મોદીના પૂતળાં સાથે રોડ શૉ કર્યો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ટ્રાન્સફર ફીમાં હવે હાઉસિંગ સોસાયટીની મનમાની નહિં ચાલે : સરકારે મર્યાદા મુકી
    15 hours ago
    કંપનીઓનું ચોખ્ખું દેવું 6% વધીને રૂ.37.4 લાખ કરોડ
    15 hours ago
    કેદારનાથમાં ભૂસ્ખલન, 5 શ્રદ્ધાળુ ખીણમાં ખાબક્યા: 2નાં મોત
    15 hours ago
    અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA
    19 hours ago
    પાકિસ્તાન સાથે યુદ્ધવિરામમાં અમેરિકાની કોઈ મધ્યસ્થી નહોતી: પ્રધાનમંત્રી મોદી
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતના ટેસ્ટ કેપ્ટન ન બનવા પર જસપ્રીત બુમરાહે મૌન તોડ્યું: ‘કોહલી અને રોહિત નિવૃત્તિ લેતા પહેલા, મેં BCCI ને ફોન કર્યો હતો…’
    19 hours ago
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    2 days ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    3 days ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    7 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અજય દેવગણે મને બહુ હેરેસ કરી છે….આ કાજોલ શું બોલી
    18 hours ago
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    2 days ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    5 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    6 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    1 week ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: Interim Budget 2024-25 LIVE: દેશમાં કરદાતાઓમાં 2.4 ગણો વધારો, કરદાતાઓનું યોગદાન ઘણું મહત્વનું ગણાવ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > Interim Budget 2024-25 LIVE: દેશમાં કરદાતાઓમાં 2.4 ગણો વધારો, કરદાતાઓનું યોગદાન ઘણું મહત્વનું ગણાવ્યું
ખાસ-ખબરરાષ્ટ્રીય

Interim Budget 2024-25 LIVE: દેશમાં કરદાતાઓમાં 2.4 ગણો વધારો, કરદાતાઓનું યોગદાન ઘણું મહત્વનું ગણાવ્યું

Khaskhabar Editor
Last updated: 2024/02/01 at 12:15 PM
Khaskhabar Editor 1 year ago
Share
11 Min Read
SHARE

નાણામંત્રી નિર્મલા સિતારમન સંસદમાં વચગાળાનું બજેટ રજુ કરી રહ્યા છે. આ બજેટ મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ છે. નાણામંત્રી આ વખતે છઠ્ઠું બજેટ રજુ કરી રહ્યા છે. મોરારાજી દેસાઇ પછી નિર્મલા સીતારમન બીજા નાણામંત્રી છએ, જેઓ છઠ્ઠી વખત બજેટ રજુ કરી રહ્યા છે. અમારી સરકાર લોકોને પ્રાથમિકતા આપી અને ન્યૂનતમ સરકાર હેઠળ શાસનના દ્ષ્ટિકોણની સાથે આગ્રહી, જન કેન્દ્રિત અને વિશ્વાસ આધારિત શાસન કરી રહી છે.

સરકારે સૌનો સાથે, સૌનો વિકાસની સાથે કામ કર્યુ
દેશના નવા ઉદેશઅય અને નવી આશા મળી. લોકોએ સરકારને મોટા જનાદેશ સાથે ચુંટી હતી. અમે બે ગણા પડકારેનો સ્વીકાર કર્યો અને સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસનો મંત્રની સાથે કામ કર્યુ. અમે સામાજીક અને ભૌગોલિક સમાવેશ સાથએ કામ કર્યુ. અમે કોરોનાનો સામનો કર્યો અને અમૃતકાળમાં પ્રવેશ કર્યો. જેના કારણે આજે આપણા દેશના યુવાઓની પાસે મોટી આકાંક્ષાઓ અને આશા છે.

- Advertisement -

મહિલાઓ, યુવા, ગરીબ અને ખેડૂતો પર અમારૂ ફોક્સ
નાણામંત્રીએ કહ્યું કે, છેલ્લા 10 વર્ષોમાં અમે સૌનૈ માટે રહેઠાણ, દરેક ઘરે પાણી, સૌના માટે બેક ખાતા જેવા કામોની રિકોર્ડ સમયમાં પૂર્ણ કર્યો. 80 કરોડ લોકોને મફ્તમાં રાશન આપ્યું. ખેડૂતોને ઉપજ માટે ન્યૂનતમ સમર્થન મૂલ્યમાં વધારો. પારદર્શિતાની સાથે સંસાધનોનું વિતરણ કર્ય. અમે અસમાનતા દૂર કરવાનો પ્રયત્ન કર્યો, જેથી સામાજીક પરિવર્તન આવી શકે.

ગરીબનું કલ્યાણ, દેશનું કલ્યાણ
ગરીબનું કલ્યાણ, દેશનું કલ્યાણ આ મંત્રની સાથે કામ કરી રહ્યા છીએ. સૌની સાથેનો ઉદેશ્યની સાથે 25 કરોડ લોકોને વિવિધ રીતની ગરીબીથી બહાર કાઢયા. ભારતે 2047 સુધી વિકસિત દેશ બનવા માટે કામ કરી રહ્યો છે.

દેશમાં રોજગારીની મહત્તમ તકો મળે તેવા પ્રયત્ન
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણ વાંચવાનું શરૂ કર્યું છે. નિર્મલાએ કહ્યું, દેશની જનતા ભવિષ્ય તરફ જોઈ રહી છે. તેઓ આશાવાદી છે. અમે પીએમ મોદીના નેતૃત્વમાં આગળ વધી રહ્યા છીએ. જ્યારે પીએમ મોદીએ 2014માં કામ શરૂ કર્યું ત્યારે ઘણા પડકારો હતા. લોકહિતમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. લોકોને મહત્તમ રોજગારીની તકો આપવામાં આવી છે. દરેકનો સાથ, દરેકનો વિશ્વાસ અને દરેકના પ્રયાસના મંત્ર સાથે આગળ વધો.

- Advertisement -

Interim Budget 2024-25 | Union Finance Minister Nirmala Sitharaman says, "The Skill India Mission has trained 1.4 crore youth, upskilled and re-skilled 54 lakh youth, and established 3000 new ITIs. A large number of institutional higher learning, namely 7 IITs, 16 IIITs, 7 IIMs,… pic.twitter.com/oEEBV5DGfC

— ANI (@ANI) February 1, 2024

લોકોની જીવનશૈલીમાં સુધારો

નાગરિકોની વાસ્તવિક આવક 50 ટકા વધી છે. મોંઘવારી કાબુમાં છે. યોજનાઓ સમય પર પૂર્ણ થઇ રહી છે. લોકો સારી રીતે જીવી રહ્યા છે અને સારી આવક કમાઇ રહ્યા છે. મોટી યોજનાઓ પ્રભાવિત રીતે અને સમય પર પૂર્ણ થઇ રહી છે. જીએસટીએ એક દેશ, એક માર્કેટ અને એક ટેક્સની ધારણાને મજબૂત કરી છે. આઇએફએફસીએ વૌશ્વિક નાણાંકિય રોકાણનો રસ્તો ખોલી નાખ્યો છે.

Interim Budget 2024-25 | Union Finance Minister Nirmala Sitharaman says, "Despite the challenges due to COVID, implementation of PM Awas Yojana Rural continued and we are close to achieving the target of 3 crore houses. 2 crore more houses will be taken up in the next 5 years to… pic.twitter.com/pemnJAvrCy

— ANI (@ANI) February 1, 2024

અમે ભ્રષ્ટાચાર અને સગાવાદને ખતમ કર્યો 
દરેક ઘર સુધી પાણી, બધાને વીજળી, ગેસ, નાણાકીય સેવાઓ અને બેંક ખાતા ખોલવા માટે કામ કરવામાં આવ્યું છે. ખોરાકની ચિંતાઓ દૂર કરવામાં આવી છે. 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવ્યું છે. મૂળભૂત જરૂરિયાતો પૂરી થઈ છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં લોકોની આવક વધી છે. ભારત 2047 સુધીમાં વિકસિત દેશ બની જશે. અમે લોકોને સશક્ત બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. અમે ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદ ખતમ કર્યો છે.

10 વર્ષોમાં 30 કરોડ મુદ્રા યોજના હેઠળ મહિલાઓને લોન અપાઇ
છેલ્લા 10 વર્ષોમાં 30 કરોડ મુદ્રા યોજના લોન મહિલા ઉદ્યોગપતિઓને આપવામાં આવી. ગ્રામીણ ક્ષેત્રોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના હેઠળ 70 ટકા રહેઠાણના મકાનો મહિલાઓને મળ્યા.

ભારત મધ્ય-પૂર્વ-યૂરોપ કોરિડોર ભારત અને બીજા દેશો માટે એક પરિવર્તનકારી પગલું છે. કોવિડ હોવા છતાં અમે પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડ ઘર બનાવ્યા અને 2 કરોડ ઘર આવનારા 5 વર્ષોમાં બનાવશું.

  • સ્કીલ ઈન્ડિયા મિશનમાં 1.4 યુવાનોને તાલીમ આપવામાં આવી હતી. 3000 નવી ITI બનાવવામાં આવી.
  • સરકારે 20 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા. ગરીબ કલ્યાણ યોજના હેઠળ ખાતાઓમાં ₹34 લાખ કરોડ નાખવામાં આવ્યા
  • પીએમ જન ધન યોજના હેઠળ આદિવાસી સમાજ સુધી પહોંચવું પડશે. ખાસ આદિવાસીઓ માટે ખાસ સ્કીમ લઈને આવ્યા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વેગ મળ્યો છે.
  • પાણી યોજના દ્વારા દરેક ઘર સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. 78 લાખ સ્ટ્રીટ વેન્ડર્સને મદદ આપવામાં આવી છે.
  • 4 કરોડ ખેડૂતોને PM પાક વીમા યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. PM કિસાન યોજનાથી 11.8 કરોડ લોકોને આર્થિક મદદ મળી છે. સામાન્ય લોકોના જીવનમાં પરિવર્તન લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. યુવાનોના સશક્તિકરણ પર પણ કામ કરવામાં આવ્યું છે.
  • 3,000 નવી આઈટીઆઈ ખોલવામાં આવી છે. 54 લાખ યુવાનોને તાલીમ આપવામાં આવી છે. એશિયન ગેમ્સમાં ભારતીય યુવાનોએ સફળતા હાંસલ કરી છે.
  • ટ્રિપલ તલાકને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યો છે. સંસદમાં મહિલાઓને અનામત આપવા માટે કાયદો લાવવામાં આવ્યો છે.

38 લાખ ખેડૂતો માટે પીએમ કિસાન સંપદા યોજનાથી લાભ મળ્યો

  • પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજનાથી 38 વાખ ખેડૂતોને ફાયદો મળશે અને 10 લાખ રોજગારના અવસર ઉત્પન્ન થશે.
  •    આત્મનિર્ભર તેલ બીજ અભિયાનને ઝડપી બનાવવામાં આવશે. જેના હેઠળ ખેડૂતને નવી ટેકનિક અને કૃષિ વિમાને પ્રોત્સાહન આપવામાં આવશે.
  • ડેરી સાથે જોડાયેલા ખેડૂતોને મદદ કરવામાં આવશે, જેના માટે રાષ્ટ્રીય ગોકુળ મિશન જેવી યોજનાઓ ચલાવવામાં આવશે.
  • માછલીના ઉત્પાદનને પણ મજબૂત કરવામાં આવશે. સી-ફૂડનું ઉત્પાદન બે ગણું કરવામાં આવશે. માછલી સંપદા યોજના હેઠળ ઉત્પાદકતાને ત્રણ ગણી વધારીને 5 ટન પ્રતિ હેક્ટર કરવામાં આવશે. રોજગાર માટે 55 નવી તકો ઉતપન્ન કરવામાં આવશે. 5 સમેકિત એક્વા પાર્ક બનાવવામાં આવશે.

બજેટમાં મહિલાઓ અને બાળકો પર ફોકસ, મધ્યમ વર્ગ માટે આવાસ યોજના
અમારી સરકાર સર્વાઇકલ કેન્સર રસીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. માતૃત્વ અને બાળ સંભાળ યોજનાઓને વ્યાપક કાર્યક્રમ હેઠળ લાવવામાં આવી હતી. 9-14 વર્ષની છોકરીઓના રસીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

  • સરકાર મધ્યમ વર્ગ માટે આવાસ યોજના લાવશે. આગામી 5 વર્ષમાં 2 કરોડ મકાનો બનાવવામાં આવશે. પીએમ આવાસ હેઠળ 3 કરોડ મકાનો બનાવવામાં આવ્યા છે.
  • 9 કરોડ મહિલાઓ સાથે સંકળાયેલા 8.3 લાખ સ્વ-સહાય જૂથો નોંધપાત્ર યોગદાન આપે છે. તેમની સફળતાએ 1 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનવામાં મદદ કરી છે. તેઓ અન્ય લોકો માટે પ્રેરણારૂપ છે. અમે લખપતિ દીદી માટેનો લક્ષ્યાંક 2 કરોડથી વધારીને 3 કરોડ કરવાનો નિર્ણય લીધો છે.
  • હાલના સ્વાસ્થ્ય માળખાનો ઉપયોગ કરીને અમે વધુ મેડિકલ કોલેજ બનાવશું. આંગણવાડી કેન્દ્રોને અપગ્રેડ કરવામાં આવશે. પોષણ 2.0ના અમલમાં ઝડપ લાવવામાં આવશે. ટીકાકરણને જરૂરી બનાવવામાં આવશે. આયુષ્માન ભારત હેઠળ બધી આશા અને આંગડવાડી કર્મચારીઓને આ યોજનામાં સામેલ કરવામાં આવશે.

જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને જય અનુસંધાન
નવી ટેકનિકના બિઝનેસને મદદ મળશે. વડાપ્રધાન મોદીએ આ મંત્રનું વિસ્તરણ કર્યું છે. જે લોકો રસ દાખવે છે તેમના માટે આ મહત્વપૂર્ણ છે. 1 લાખ કરોડ રૂપિયાની વ્યાજ મુક્તિ કે ઓછા વ્યાજ દર પર કોષ વિતરણ કરવામાં આવશે. જેને દિર્ઘકાલિન નાણાંકિય મદદ મળશે. જે ખાનગી ક્ષેત્રને મળશે.

40 હજાર જનરલ રેલ કોચ વંદે ભારત જેવા હશે
બ્લુ ઈકોનોમી 2.0 હેઠળ નવી સ્કીમ શરૂ કરવામાં આવશે. ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપશે. 50 વર્ષ માટે 1 લાખ કરોડ રૂપિયાની વ્યાજમુક્ત લોન આપશે. લક્ષદ્વીપના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપશે. 40 હજાર સામાન્ય રેલ્વે કોચને કોચની જેમ વંદે ભારતમાં રૂપાંતરિત કરવામાં આવશે.

દેશની એરલાઇન્સ 1000 નવા પ્લેન ખરીદશે
નાણામંત્રીએ દેશમાં ઉડ્ડયન ક્ષેત્રની જાહેરાત કરતા કહ્યું કે હવે દેશમાં 149 એરપોર્ટ છે. ‘ઉડાન’ હેઠળ ટિયર-2 અને ટિયર-3 શહેરોનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. દેશની એરલાઇન્સ 1,000 નવા પ્લેન ખરીદશે.

2024-25માં કુલ ખર્ચ રૂ. 47.66 લાખ કરોડ થવાનો અંદાજ

2024-25માં કુલ ખર્ચ રૂ. 47.66 લાખ કરોડ થવાનો અંદાજ છે. રાજકોષીય ખાધ જીડીપીના 5.1% હોવાનો અંદાજ છે, જેને આવતા વર્ષે ઘટાડીને 4.5% સુધી લાવવાનું લક્ષ્ય રાખવામાં આવશે. FDI પર ભાર મૂકવામાં આવશે એટલે કે ફર્સ્ટ ડેવલપ ઈન્ડિયા જેથી પહેલો વિકાસ ભારતમાં આવે. રાજ્યોની સુધારણા યોજનાઓ માટે 75 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી રહી છે. તે 50 વર્ષ માટે વ્યાજમુક્ત લોન હશે. આગામી 25 વર્ષ અમારા માટે ફરજનો સમય છે.’

‘દેશમાં કરદાતાઓમાં 2.4 ગણો વધારો’
10 વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં ત્રણ ગણો વધારો થયો છે. કરદાતાઓમાં 2.4 ગણો વધારો થયો છે. કરદાતાઓનું યોગદાન દેશના વિકાસમાં ઉપયોગી છે. અમે કરદાતાઓની પ્રશંસા કરીએ છીએ. સરકારે ટેક્સના દરમાં ઘટાડો કર્યો છે. નવી ટેક્સ સ્કીમ જે લાગુ કરવામાં આવી છે તેમાં 7 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નથી. કોર્પોરેટ ટેક્સમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. નવા ફોર્મ 26AS સાથે ટેક્સ ભરવાનું સરળ બન્યું છે. 2013-14માં 93 દિવસને બદલે હવે 10 દિવસમાં રિફંડ ઉપલબ્ધ છે.’

#WATCH | Interim Budget 2024-25 | Union Finance Minister Nirmala Sitharaman says, "…The revised estimate of the fiscal deficit is 5.8% of GDP, improving on the budget estimate notwithstanding moderation in the nominal growth estimates." pic.twitter.com/MxehZWCPZA

— ANI (@ANI) February 1, 2024

ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 11 ટકા વધુ ખર્ચ
પ્રવાસન ક્ષેત્રમાં વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવામાં આવશે. 75 હજાર કરોડની લોન વ્યાજમુક્ત આપવામાં આવી છે. 2014 થી 2023 સુધીમાં FDI પણ વધ્યું છે. સુધારા માટે 75 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સંપૂર્ણ બજેટ જુલાઈમાં આવશે. તે વિકસિત ભારતનો રોડમેપ રજૂ કરશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 11 ટકા વધુ ખર્ચ કરવામાં આવશે. વસ્તી વધારા અંગે એક સમિતિની રચના કરવામાં આવી છે.

"The fiscal deficit in 2024-25 is estimated to be 5.1% of GDP," says Union Finance Minister Nirmala Sitharaman. pic.twitter.com/J265EYlRNF

— ANI (@ANI) February 1, 2024

2024-25માં કુલ ખર્ચ રૂ. 47.66 લાખ કરોડ થવાનો અંદાજ છે. રાજકોષીય ખાધ જીડીપીના 5.1% હોવાનો અંદાજ છે, જેને આવતા વર્ષે ઘટાડીને 4.5% સુધી લાવવાનું લક્ષ્ય રાખવામાં આવશે. FDI પર ભાર મૂકવામાં આવશે એટલે કે ફર્સ્ટ ડેવલપ ઈન્ડિયા જેથી પહેલો વિકાસ ભારતમાં આવે. રાજ્યોની સુધારણા યોજનાઓ માટે 75 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી રહી છે. તે 50 વર્ષ માટે વ્યાજમુક્ત લોન હશે. આગામી 25 વર્ષ અમારા માટે ફરજનો સમય છે.’

Interim Budget | "I propose to retain the same tax rates for direct and indirect taxes including import duties," says FM.#Budget2024 pic.twitter.com/EseKRQblWQ

— ANI (@ANI) February 1, 2024

‘દેશમાં કરદાતાઓમાં 2.4 ગણો વધારો’
10 વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં ત્રણ ગણો વધારો થયો છે. કરદાતાઓમાં 2.4 ગણો વધારો થયો છે. કરદાતાઓનું યોગદાન દેશના વિકાસમાં ઉપયોગી છે. અમે કરદાતાઓની પ્રશંસા કરીએ છીએ. સરકારે ટેક્સના દરમાં ઘટાડો કર્યો છે. નવી ટેક્સ સ્કીમ જે લાગુ કરવામાં આવી છે તેમાં 7 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નથી. કોર્પોરેટ ટેક્સમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. નવા ફોર્મ 26AS સાથે ટેક્સ ભરવાનું સરળ બન્યું છે. 2013-14માં 93 દિવસને બદલે હવે 10 દિવસમાં રિફંડ ઉપલબ્ધ છે.’

 

You Might Also Like

ટ્રાન્સફર ફીમાં હવે હાઉસિંગ સોસાયટીની મનમાની નહિં ચાલે : સરકારે મર્યાદા મુકી

કંપનીઓનું ચોખ્ખું દેવું 6% વધીને રૂ.37.4 લાખ કરોડ

કેદારનાથમાં ભૂસ્ખલન, 5 શ્રદ્ધાળુ ખીણમાં ખાબક્યા: 2નાં મોત

અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA

પાકિસ્તાન સાથે યુદ્ધવિરામમાં અમેરિકાની કોઈ મધ્યસ્થી નહોતી: પ્રધાનમંત્રી મોદી

TAGGED: budgetspeech, FinanceMinister, InterimBudget202425, nirmalasitharaman, ParliamentHouse
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભક્ષકનું દમદાર ટ્રેલર: સત્ય ઘટના પર આધારિત ફિલ્મની સિકવન્સ જોવા જેવી
Next Article ગાઝામાં સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓની બોરીઓમાંથી હથિયારો મળ્યા: ઈઝરાયેલનો સનસનીખેજ દાવો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિમાન દુર્ઘટનામાં ભોગ બનનાર રાજકોટના મુક્તાબેન ડાંગરનો પાર્થિવ દેહ પરિવારને સોંપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
Ending Plastic Pollution વિષય અંતર્ગત રાજકોટ મનપા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત
આકસ્મિક સંજોગોમાં જિલ્લામાંથી ત્વરિત માહિતી માટે 12 હોટલાઇન, 14 સેટેલાઈટ ફોન 24 કલાક કાર્યરત : મંત્રી કુંવરજી બાવળીયા
પ્રથમ વરસાદે જ 11 ડેમ હાઈએલર્ટ પર
જેતપુરમાં ધારેશ્ર્વર ચોકડી પાસેથી પિસ્ટલ સાથે ગોંડલનો શખ્સ ઝડપાયો
રાજુલાના રાજપરડા- ગાજાવદર વરચે જોલાપરી નદીમાં કાર ડૂબી જતાં આહીર સમાજ અગ્રણીનું મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ટ્રાન્સફર ફીમાં હવે હાઉસિંગ સોસાયટીની મનમાની નહિં ચાલે : સરકારે મર્યાદા મુકી

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાષ્ટ્રીય

કંપનીઓનું ચોખ્ખું દેવું 6% વધીને રૂ.37.4 લાખ કરોડ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાષ્ટ્રીય

કેદારનાથમાં ભૂસ્ખલન, 5 શ્રદ્ધાળુ ખીણમાં ખાબક્યા: 2નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?