By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં પૂર્વ PM ઇમરાન ખાનની બહેનો પર પોલીસનો લાઠીચાર્જ, એક વર્ષથી મુલાકાત ન મળતા જેલ બહાર ધરણાં
    46 minutes ago
    હોંગકોંગની આગમાં મૃત્યુઆંક વધીને 55 પર પહોંચ્યો, 270થી વધુ લોકો ગુમ થયા
    3 hours ago
    બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ બોલ્સોનારોને 27 વર્ષની જેલ
    1 day ago
    કેનેડામાં ખાલિસ્તાન રેફરન્ડમમાં ભારતીય રાષ્ટ્રધ્વજ તિરંગાનું અપમાન કરવામાં આવ્યું
    1 day ago
    યુક્રેન શાંતિ યોજનાને આગળ વધારવા માટે તૈયાર છે, ટ્રમ્પ સાથે વિવાદિત મુદ્દાઓ પર ચર્ચા કરીશું: ઝેલેન્સ્કી
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લગ્નનાં દિવસે દુલ્હનને અકસ્માત અને પછી ઈંઈઞમાં જ લગ્ન…
    44 minutes ago
    ભારતીય ‘ઇલોન મસ્ક’નું રૉકેટ તૈયાર, મોદીએ ઉદ્ઘાટન કર્યું
    48 minutes ago
    આપત્તિજનક ક્ધટેન્ટ પર સુપ્રીમ કોર્ટની લાલ આંખ
    54 minutes ago
    અમે બધા સંબંધિત નેતાઓને બોલાવીને ચર્ચા કરીશું: મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન
    3 hours ago
    મેડિકલ કોલેજ લાંચ કેસમાં EDએ 10 રાજ્યોમાં દરોડા પાડ્યા
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણી પહેલા રોહિત શર્મા ફરી નંબર વન બેટ્સમેન બન્યો
    40 minutes ago
    કોમનવેલ્થથી અમદાવાદનો દસેય દિશામાં વિકાસ થશે
    58 minutes ago
    T20 વર્લ્ડ કપ-2026 શેડ્યૂલ જાહેર: ઈન્ડિયા-પાકિસ્તાન મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાશે
    1 day ago
    ઘરઆંગણે વ્હાઈટવોશમાં ભારતે 2-0થી હારનો સામનો કરવો પડ્યો, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી જીતી
    1 day ago
    વિશ્ર્વ વિજેતા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 22 નવેમ્બરે રાજકોટ આવશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    1 hour ago
    પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી
    2 hours ago
    પંજાબી અભિનેત્રી સોનમ બાજવા, મસ્જિદમાં ફિલ્મનું શૂટિંગ કરતા મુકાઈ મુશ્કેલીમાં
    1 day ago
    આસામના CMનો ઘટસ્ફોટ: ઝુબિન ગર્ગનું મોત થયું હતું, દોષિતોને છોડવામાં આવશે નહીં
    2 days ago
    સ્મૃતિ મંધાનાએ લગ્નની પોસ્ટ ડિલીટ કરી, પલાશની બહેન પલક મુચ્છલે આપી પ્રતિક્રિયા
    2 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 days ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 days ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    1 month ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    1 month ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: CAAને લઈ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીની સૂચના, ખોટી અફવા ફેલાવશો તો થશે કાર્યવાહી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > CAAને લઈ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીની સૂચના, ખોટી અફવા ફેલાવશો તો થશે કાર્યવાહી
ગુજરાત

CAAને લઈ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીની સૂચના, ખોટી અફવા ફેલાવશો તો થશે કાર્યવાહી

Khaskhabar Editor
Last updated: 2024/03/12 at 5:25 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

CAAને લઈ ખોટી અફવા ફેલાવનાર વિરુદ્ધ કડક કાર્યવાહી થશે

ખાસ-ખબર ન્યૂઝ ઈં ગાંધીનગર, તા.12

- Advertisement -

આગામી લોકસભા ચૂંટણીની તારીખો થોડા દિવસોમાં જાહેર થઈ શકે છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં નાગરિકતા સંશોધન કાયદો  (CAA) લાગુ કરી દેવામાં આવ્યો છે.કેન્દ્ર સરકારે આજે તેનું નોટિફિકેશન જારી કર્યું છે.ગુજરાતના ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ ટવિટ કરી જાણકારી આપી છે કે,કોઈ પણ વ્યકિત ઈઅઅને લઈ ખોટી અફવા ફેલાવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે,તો આ કાયદો કોઈની નાગરિકતા છીનવશે નહી.
વાસ્તવમાં, 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં ઈઅઅનો સમાવેશ કર્યો હતો. પાર્ટીએ આને મોટો મુદ્દો બનાવ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહે તેમના તાજેતરના ચૂંટણી ભાષણોમાં ઘણી વખત નાગરિકતા સંશોધન અધિનિયમ અથવા CAA લાગુ કરવાની વાત કરી હતી. તેમણે જાહેરાત કરી હતી કે લોકસભા ચૂંટણી પહેલા તેને લાગુ કરવામાં આવશે.

હવે કેન્દ્ર સરકારે આ માટે નોટિફિકેશન બહાર પાડીને તેને લાગુ કરી દીધું છે. ઈઅઅ હેઠળ મુસ્લિમ સમુદાય સિવાય ત્રણ મુસ્લિમ બહુમતી પાડોશી દેશોમાંથી આવતા અન્ય ધર્મના લોકોને નાગરિકતા આપવાની જોગવાઈ છે. કેન્દ્ર સરકારે CAA સંબંધિત એક વેબ પોર્ટલ પણ તૈયાર કર્યું છે, જેને નોટિફિકેશન પછી લોન્ચ કરવામાં આવશે. ત્રણ મુસ્લિમ બહુમતી ધરાવતા પાડોશી દેશોમાંથી આવતા લઘુમતીઓએ આ પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને સરકારની તપાસ બાદ તેમને કાયદા હેઠળ નાગરિકતા આપવામાં આવશે.

આ માટે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી વિસ્થાપિત લઘુમતીઓને કોઈ દસ્તાવેજ આપવાની જરૂર રહેશે નહીં. નાગરિકતા અધિનિયમ 1955 ગેરકાયદે વસાહતીઓને ભારતમાં નાગરિકતા મેળવવાથી અટકાવે છે. ઈઅઅમાં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે કોઈપણ હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી, જેઓ 31 ડિસેમ્બર, 2014 પહેલાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અથવા પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કર્યું હોય તેને ગેરકાયદે સ્થળાંતર કરનાર ગણવામાં આવશે નહીં. તે ઈઅઅ હેઠળ ભારતીય નાગરિકતા માટે અરજી કરી શકે છે.જો અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના આવા માઇગ્રન્ટ્સ સામે કોઈ કાનૂની કેસ ચાલી રહ્યો છે, જે તેમના ઇમિગ્રેશન સ્ટેટસમાં અવરોધ ઊભો કરી રહ્યો છે.

- Advertisement -

CAAદ્વારા આવા કેસમાં લીગલ ઈમ્યુનિટી આપવામાં આવી છે.અગાઉ સ્થળાંતર કરનારાઓએ નાગરિકતા માટે અરજી કરતાં પહેલાં ઓછામાં ઓછા 11 વર્ષ ભારતમાં રહેવું જરૂરી હતું. ઈઅઅ દ્વારા આ સમયગાળો ઘટાડીને માત્ર 5 વર્ષ કરવામાં આવ્યો.ઈઅઅમાં એવી જોગવાઈ પણ છે કે જો કોઈપણ વિદેશી વ્યક્તિ ભારતના કોઈપણ કાયદાનો ભંગ કરે છે અથવા કોઈ ગુનો કરે છે, તો સરકાર તેનું ઓવરસીઝ સિટિઝન્સ ઑફ ઈન્ડિયા કાર્ડ પાછું લઈ શકે છે. આ કાર્ડ એનઆરઆઈને કોઈપણ પ્રતિબંધ વિના ભારતમાં રહેવા અને કામ કરવાની મંજૂરી આપે છે.

You Might Also Like

પોરબંદરના વેપારીઓ લાલઘૂમ : કીર્તિમંદિર પોલીસે રાત્રે બજારમાં ચલાવી ‘અચાનક સખ્તાઇ’

અમદાવાદમાં 200થી વધુ BLOના ધરણાં

વિજયનગરમાં તંત્રનું મેગા ઓપરેશન: ગોડાઉન-દુકાનો-રેસ્ટોરન્ટ તોડી પાડાયા

સ્વેટર-યુનિફોર્મ માટે દબાણ કરવા બદલ ‘શો કોઝ’ નોટિસ

રાજ્યના 10 હજાર ઉમેદવારો તા.30 નવેમ્બરે વકીલાત માટેની ટેસ્ટ આપશે

TAGGED: CAA, HARSHSANGHVI, homeminister
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નવા વાહન રજિસ્ટ્રેશનમાં ગંભીર ભૂલ કરનાર રાજ્યના 25 ડીલરોને નોટિસ
Next Article કચરામાંથી વીજળી ઉત્પન્ન ન થઈ પ્રજાના 3.43 કરોડ પાણીમાં ગયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

પોરબંદરના વેપારીઓ લાલઘૂમ : કીર્તિમંદિર પોલીસે રાત્રે બજારમાં ચલાવી ‘અચાનક સખ્તાઇ’

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
અમદાવાદમાં 200થી વધુ BLOના ધરણાં
વિજયનગરમાં તંત્રનું મેગા ઓપરેશન: ગોડાઉન-દુકાનો-રેસ્ટોરન્ટ તોડી પાડાયા
સ્વેટર-યુનિફોર્મ માટે દબાણ કરવા બદલ ‘શો કોઝ’ નોટિસ
રાજ્યના 10 હજાર ઉમેદવારો તા.30 નવેમ્બરે વકીલાત માટેની ટેસ્ટ આપશે
ગુજરાત વર્ષે 5 હજાર કરોડ ટૉલ ટેક્સ પેટે આપે છે, છતા રસ્તાની ગુણવતા યોગ્ય નથી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પોરબંદરના વેપારીઓ લાલઘૂમ : કીર્તિમંદિર પોલીસે રાત્રે બજારમાં ચલાવી ‘અચાનક સખ્તાઇ’

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
અમદાવાદ

અમદાવાદમાં 200થી વધુ BLOના ધરણાં

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
રાજકોટ

વિજયનગરમાં તંત્રનું મેગા ઓપરેશન: ગોડાઉન-દુકાનો-રેસ્ટોરન્ટ તોડી પાડાયા

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?