By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયા અને અમેરિકા પણ રહી ગયા પાછળ! ભારતને ક્રૂડ ઓઇલ વેચવામાં આ દેશે મારી બાજી
    3 hours ago
    ઉત્તર કોરિયામાં સત્તા પરિવર્તનના સંકેત: કિમ જોંગ ઉને પુત્રી કિમ જૂ એને જાહેર કરી ઉત્તરાધિકારી
    24 hours ago
    જમીન પર ભયભીત કરનારા BLA એ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી, પાકિસ્તાનનું ટેન્શન વધ્યું
    1 day ago
    અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
    2 days ago
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ડિપ્લોમસી ફેલ થશે તો મિસાઈલો ગરજશે: ટ્રમ્પ
    20 minutes ago
    ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન માટે નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ
    2 hours ago
    હાઈવે પર ઉતર્યું PM મોદીનું વિમાન! ચીન બોર્ડર નજીક રાફેલ-સુખોઈએ બતાવ્યું પરાક્રમ, ઈમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી શરૂ
    3 hours ago
    ભારતમાં AIનો મહાકુંભ! ગૂગલ, Nvidia, મેટા, માઈક્રોસોફ્ટ સહિત 50થી વધુ કંપનીઓ બનશે મહેમાન
    3 hours ago
    500 મહિલા સાથે સંબંધ ધરાવતો ક્રિકેટર ટીનો બેસ્ટ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’
    2 hours ago
    કોલંબોમાં ક્રિકેટ ફીવર! ભારત-પાક ટક્કરથી શ્રીલંકાનું પ્રવાસન ચમક્યું, એડ સ્લોટ અને હોટલના ભાવ આસમાને
    3 hours ago
    વેલેન્ટાઈન્સ ડે પર હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકાને આપ્યું સરપ્રાઈઝ! સોશિયલ મીડિયામાં તસવીરો વાઈરલ
    3 hours ago
    T20 વર્લ્ડકપમાં મેજર અપસેટ, ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રને હરાવ્યું
    1 day ago
    પાકિસ્તાની ટીમની ઑસ્ટ્રેલિયામાં ફજેતી! હોટલનું બિલ ન ભરવાના કારણે રસ્તા પર ભટકતા રહ્યા ખેલાડીઓ
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    1 hour ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    1 day ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    2 days ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    2 days ago
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 1996માં રાજકોટના મેયર, 2006માં રાજ્યસભાના સાંસદ અને 2016માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતાં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > 1996માં રાજકોટના મેયર, 2006માં રાજ્યસભાના સાંસદ અને 2016માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતાં
રાજકોટ

1996માં રાજકોટના મેયર, 2006માં રાજ્યસભાના સાંસદ અને 2016માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતાં

Khaskhabar Editor
Last updated: 2025/06/13 at 5:25 PM
Khaskhabar Editor 8 months ago
Share
4 Min Read
SHARE

બળવંતરાય મહેતા પછી વિજય રૂપાણી બીજા મુખ્યમંત્રી કે જેઓ વિમાન દૂર્ઘટનાનો ભોગ બન્યા

12 જૂને રૂપાણી પોતાની લંડનમાં રહેતી પરણિત પુત્રીને ત્યાં ધાર્મિક પ્રસંગમાં જતા હતા અને દુર્ઘટના નડી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજ્યના 69 વર્ષીય ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રમણીકલાલ રૂપાણી અમદાવાદથી લંડન જતી ઍર ઇન્ડિયાની દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઈટ નં.171માં મુસાફરોમાં સામેલ હતા. તેઓ લંડન સ્થાયી થયેલા તેમના પરિણીત પુત્રી રાધિકાબહેન અને તેમના પત્ની અંજલિબહેનને મળવા લંડન જઈ રહ્યા હતા. તેમનો પુત્ર વૃષભ યુએસમાં સ્થાયી થયો છે. જ્યારે પુત્ર પુજિતનું ખૂબ નાની વયે નિધન થયું હતું. રાજ્યના 16મા મુખ્યમંત્રી તરીકે 7 ઓગસ્ટ 2016ના રોજ શપથ લેનારા વિજય રૂપાણી તેમના કાર્યકાળ દરમિયાન સંવેદનશીલ અને નિર્ણાયક મુખ્યમંત્રી ગણાવાયા હતા. એમણે 11 સપ્ટેમ્બર, 2021 સુધી સત્તા સંભાળી હતી. જૂના બ્રહ્મદેશના રંગૂનમાં 2 ઓગસ્ટ 1956એ જૈન પરિવારમાં વિજય રૂપાણીનું કુટુંબ રાજકોટમાં સ્થાયી થયા બાદ તેઓએ ત્યાં જ બીએ-એલએલબી સુધીનો શૈક્ષણિક અભ્યાસ કર્યો હતો.
નાનપણથી આરએસએસની શિબિરોમાં ભાગ લેનારા તેઓ કોલેજકાળ દરમિયાન એબીવીપીના નેતા તરીકે ઉભરી આવ્યા હતા.

અને યુવાનીમાં એ સમયે રાજકીય પ્રવૃત્તિઓના સાથી એના મરાઠી પરિવારના અંજલિબહેન સાથે લગ્નના બંધને બંધાયા હતા. રાજકોટમાં મેયર તરીકે રહેલા વિજય રૂપાણીને વિવિધ પદો ઉપર મૂકી વડાપ્રધાન મોદીએ એમની કાબેલિયતનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. રાજ્યમાં મોદી શાસનની શરૂઆતના ગાળામાં એમને 20 મુદ્દા અમલીકરણ સમિતિ, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ જેવા વિવિધ એકમોના તેમને ચેરમેન બનાવાયા હતા. ભાજપમાં મહામંત્રીપદની જવાબદારી બાદ તેઓ 2006થી 2012 સુધી રાજ્યસભાના સભ્ય પણ રહ્યા હતા. મોદી વડાપ્રધાન પદે દિલ્હી ગયા એ પછી આનંદીબહેન પટેલના શાસનમાં એમને જળસંપત્તિ-વાહનવ્યવહાર- શ્રમરોજગાર જેવા વિભાગોના કેબિનેટ મંત્રી બનાવાયા હતા. આજે પાંચ રૂપિયામાં શ્રમિકોને ભોજન આપવાની રાજ્ય સરકાર પ્રેરિત જે અન્નપૂર્ણા યોજના ચાલે છે તે યોજના શરૂ કરનારા વિજય રૂપાણી હતા. પંજાબમાં પાર્ટીના મુખ્ય પ્રભારી તરીકે લુધિયાણાની હાલની પેટાચૂંટણીમાં પણ તેઓ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા.

રૂપાણીએ ચૂંટણી કામગીરીને કારણે 5 જૂનની ટિકીટ કેન્સલ કરાવી, 12મીની ટીકીટ ફાઇનલ કરી

- Advertisement -

રૂપાણીએ એક સપ્તાહ પૂર્વે લંડનની ટિકીટ બુક કરી હતી તે તેઓએ કેન્સલ કરાવી 12 જૂનની ફલાઈટમાં લંડન જવા રવાના થયા હતા ત્યારે અરેપોર્ટ પાસે જ પ્લેન તૂટી પડતા તેમનું નિધન થયુ હતુ. લંડનમાં રહેતી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈની પુત્રીના ઘરે ધાર્મિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આથી તેઓ આ પ્રસંગમાં હાજરી આપવા માટે ગત તા.પના રોજ લંડનની ફલાઈટની ટિકીટ બુક કરાવી હતી. પરંતુ વિધાનસભા અને ગ્રામ પંચાયતની ચૂંટણી તેમજ પંજાબની કામગીરીના કારણે તેઓએ આ ટિકીટ કેન્સલ કરાવી તા.12ના રોજ કરાવી હતી. જો વિજ્યભાઈ પત્ની સાથે તા.5ના રોજ લંડન આવી ગયા હોત તો આ દુર્ઘટનામાં બચી ગયા હોત તેવો વસવસો તેમના નજીકના મિત્રોએ વ્યક્ત કર્યો હતો. તેમના અન્ય મિત્રો અને સ્વજનો નિતીનભાઈ ભારદ્વાજ, ધનસુખભાઈ ભંડેરી ગત તા.10ના રોજ લંડન પહોચી ગયા હતા

વિજય રૂપાણીને લગ્ન પહેલાં જ પ્રેમ થઈ ગયો
વિજય રૂપાણીની જેમ તેમનાં પત્ની અંજલિબેન પણ પહેલેથી રાજકારણ સાથે જોડાયેલાં હતાં. તેઓ જનસંઘના કાર્યકર પણ હતાં. વિજયભાઇ કાર્યકર-કમ-સંઘના જૂના પ્રચારક હતા. એ સમયે પ્રચારકો જે કોઇ ગામમાં પ્રચાર કરવા જાય ત્યાં મુખ્ય કાર્યકરના ઘરે જમવા જાય. વિજયભાઇ અમદાવાદ અવારનવાર પ્રચાર અર્થે જતા. અંજલિબેનના પિતા પણ સંઘના જૂના અને મુખ્ય કાર્યકર. આ વાતને લઇ વિજયભાઇ ત્યાં અનેક વખત જમવા ગયા હતા. આ સમયગાળામાં વિજયભાઇ અને અંજલિબેન વચ્ચે પ્રેમ પાંગર્યો. અંતે, વડીલોની સહમતી અને મંજૂરી લઇ વિધિવત લગ્ન કર્યા.

એક દીકરાનું ત્રણની ઉંમરે અવસાન થયું હતું
વિજયભાઈના પહેલા દીકરા પુજિતનું માત્ર સાડાત્રણ વર્ષની ઉંમરે મૃત્યું થયું હતું. સહપરિવાર અમદાવાદ સસરાની ઘરે ગયા હતા એ વખતે થર્ડ ફ્લોરની ગેલરીમાંથી નીચે ઝૂક્યા પછી બેલેન્સ નહીં રહેતાં દીકરો પુજિત પડી ગયો અને તેનું મૃત્યુ થયું. તેની યાદમાં વિજયભાઈએ શ્રી પુજિત મેમોરિયલ ટ્રસ્ટ બનાવ્યું છે. મુખ્યમંત્રી હતા એ દરમિયાન પણ તેમણે આ ટ્રસ્ટને સંપૂર્ણપણે સમય આપ્યો હતો તો પુજિતના જન્મદિવસે ગરીબ બાળકો સાથે પગંતમાં બેસીને તેમણે ભોજન લેવાનું સદ્કાર્ય ચાલુ રાખ્યું હતું.

You Might Also Like

હવે લગ્નમાં બે જ તોલા સોનું આપવું અને માત્ર રૂ.11,000નું મામેરું કરવું

શ્રદ્ધા સાથે સેવા ઈં કાલે સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરે 16મો મહારક્તદાન કેમ્પ

રાજકોટમાં 20 લાખ લોકોની સામે વસતિ ગણતરી માટે 2500નો સ્ટાફ

રાજકોટમાં હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાનની બેઠક: રાષ્ટ્ર નિર્માણ માટે જીવનમૂલ્યોનું સિંચન અનિવાર્ય

રાજકોટ જિલ્લામાં 63 કેન્દ્ર, 322 બિલ્ડિંગ, 2,816 બ્લોક, 80,248 પરીક્ષાર્થી

TAGGED: Rajya Sabha MP, Vijay rupani
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોર્પોરેટરથી મુખ્યમંત્રી સુધીની રાજકીય સફર
Next Article એક સરળ-સાલસ અને કર્મઠ વ્યક્તિત્વ: વિજયભાઈ રૂપાણીની વસમી વિદાય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

હળવદનો 538 વર્ષનો ગૌરવશાળી ઇતિહાસ: આવતીકાલે ઉજવાશે 539મો સ્થાપના દિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
મોરબી: માળિયા ભીમસર ચોકડી પાસે જખઈનો દરોડો રૂ.1.63 કરોડનો દારૂ સહિતનો મુદ્દામાલ કબજે
હવે લગ્નમાં બે જ તોલા સોનું આપવું અને માત્ર રૂ.11,000નું મામેરું કરવું
શ્રદ્ધા સાથે સેવા ઈં કાલે સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરે 16મો મહારક્તદાન કેમ્પ
રાજકોટમાં 20 લાખ લોકોની સામે વસતિ ગણતરી માટે 2500નો સ્ટાફ
રાજકોટમાં હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાનની બેઠક: રાષ્ટ્ર નિર્માણ માટે જીવનમૂલ્યોનું સિંચન અનિવાર્ય
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

હવે લગ્નમાં બે જ તોલા સોનું આપવું અને માત્ર રૂ.11,000નું મામેરું કરવું

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
રાજકોટ

શ્રદ્ધા સાથે સેવા ઈં કાલે સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરે 16મો મહારક્તદાન કેમ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
રાજકોટ

રાજકોટમાં 20 લાખ લોકોની સામે વસતિ ગણતરી માટે 2500નો સ્ટાફ

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?