By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત અને પાકિસ્તાન વચ્ચે ન્યૂક્લિયર વોર થઈ હોત, અમે એને રોકી: ટ્રમ્પ
    23 hours ago
    દુબઈમાં કેરળ સમુદાય દ્વારા પાકિસ્તાનના શાહિદ આફ્રિદીનું સ્વાગત કરવામાં આવતા લોકોમાં રોષ: ‘શરમજનક’
    1 day ago
    ટ્રમ્પની ટેરિફ વોર: અમેરિકામાં વિદેશી સ્ટીલ પર 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યું
    1 day ago
    બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પાકિસ્તાનના સુરાબ શહેર પર કબજો કર્યો
    1 day ago
    1 જુલાઈથી ફ્રાન્સમાં જાહેરમાં ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ, નિયમ ભંગ કરનારને 13 હજાર રૂપિયાનો દંડ કરાશે
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તર પશ્ચિમ ભારતમાં પશ્ચિમી વિક્ષેપ સાથે આગામી 4-5 દિવસ સુધી ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડશે
    1 day ago
    ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાને સૌથી પહેલા સંપર્ક કરી સીઝફાયરની રજૂઆત કરી હતી: પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ
    1 day ago
    PM મોદી ભોપાલમાં, દેવી અહલ્યાબાઈ મહિલા શક્તિકરણ મહાસંમેલનમાં ભાગ લીધો
    1 day ago
    થરૂરની નારાજગી બાદ કોલંબિયાએ પાકિસ્તાન અંગેનું નિવેદન પાછું ખેંચ્યું
    1 day ago
    ઉત્તરાખંડમાં વરસાદની ચેતવણી: કેદારનાથ હાઇવે પર ભૂસ્ખલન, એક શ્રદ્ધાળુનું મોત, પાંચ લોકો ઘાયલ થયા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશના ખેલાડીઓ વચ્ચે બબાલ, મેદાનમાં બાખડ્યા
    3 days ago
    PBKS vs RCB: આજની મેચમાં જે ટીમ જીતશે એ સીધી ફાઇનલમાં, અને જે ટીમ હારશે એને એક મોકો મળશે
    3 days ago
    55 વર્ષીય કામી રીતા શેરપાએ 31 વખત માઉન્ટ એવરેસ્ટ ચઢીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો
    4 days ago
    પંજાબનું સ્થાન ટોપ-ટુમાં ફાઈનલ : મુંબઈ 4થા ક્રમે, એલિમિનેટર રમવો પડશે
    5 days ago
    IPL 2025 ના સમાપન સમારોહ દરમિયાન BCCI ભારતીય સશસ્ત્ર દળોનું સન્માન કરશે
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
    2 days ago
    ગુજરાતના થિયેટર કિંગ કૌસ્તુભ ત્રિવેદીનું 69 વર્ષની વયે નિધન!
    4 days ago
    આ કારણથી પ્રભાસની સ્પિરિટ ફિલ્મમાં દીપિકાને રિપ્લેસ કરવામાં આવી
    5 days ago
    ગૌહર ખાન સાથે બ્રેકઅપને લઈને કુશાલ ટંડનએ ખુલાસો કર્યો
    5 days ago
    કાન ફિલ્મ ફેસ્ટિવલ: ભારતીય ફેશન ડિઝાઇનર તરીકે ટીના રંકાએ ગુજરાતનો ડંકો વગાડ્યો
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    2 days ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    6 days ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 weeks ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    2 weeks ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    4 days ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 week ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    3 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુરુગીતાનો પાઠ નિત્ય થાય તે ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સાત્વિકતા નિવાસ કરે છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Dr. Sharad Thakar > ગુરુગીતાનો પાઠ નિત્ય થાય તે ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સાત્વિકતા નિવાસ કરે છે
Dr. Sharad Thakarધર્મ

ગુરુગીતાનો પાઠ નિત્ય થાય તે ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સાત્વિકતા નિવાસ કરે છે

Khaskhabar Editor
Last updated: 2024/10/31 at 1:43 PM
Khaskhabar Editor 7 months ago
Share
2 Min Read
SHARE

દિવાળીના મંગલમય દિવસો ચાલી રહ્યાં છે. વીતેલા વર્ષનો થાક ઉતરી રહ્યો છે અને નવલા વર્ષનો થનગનાટ તન – મનમાં પ્રસરી રહ્યો છે. સહુને એક ખાસ વિનંતી કરીશ. આખું વર્ષ ન કરી શકો તો વાંધો નથી પરંતુ આ પર્વના દિવસો દરમ્યાન અન્નપૂર્ણા સ્તોત્ર, દેવી અપરાધ ક્ષમાપના સ્તોત્ર, ભવાની અષ્ટકમ અને ગુરુગીતાનો પાઠ. આટલુ રોજ કરજો. બધા ગાઈ ન શકો તો સંભાળજો જરૂર. જે ઘરમાં ગુરૂગીતાનો પાઠ નિત્ય થાય છે તે ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સાત્વિકતા નિવાસ કરે છે. ભવાની અષ્ટકમ અને દેવી અપરાધ ક્ષમાપના સ્તોત્રમ તમને અલૌકિક ભાવ જગતમાં લઈ જશે. અન્નપૂર્ણા સ્તોત્રમ તમારા ઘરમાં ક્યારેય ધાન્યની ખોટ નહી પડવા દે. સંસ્કૃત ભાષામાં ઝાઝી સમજ ન પડે તો પણ અન્નપૂર્ણા સ્તોત્રમ સાંભળવાનું ગમશે. દેવી અન્નપૂર્ણા એ જગત જનની મા ભવાનીનું જ એક રૂપ છે જે જગતના તમામ જીવોને પોષણ પૂરું પાડે છે. મા પાર્વતી વિશે વપરાયેલા વિશેષણો તમને ભક્તિના સાગરમાં ઝબોળી દેશે. ધ્રુવ પંક્તિમાં આવર્તન પામતું એક વિશેષણ કાશીપુરાધિશ્વરી કેટલું રોમાંચક છે! વિશ્વની સૌથી પ્રાચીન નગરી કાશી. એ કાશીપુરના અધિશ્વર એટલે ભગવાન મહાદેવ અને તેની અધિશ્વરી એટલે મા પાર્વતી. જેટલી વાર આ વિશેષણ સાંભળીયે એટલી વાર ભાવવિભોર બની જઈએ અને સમાપનમાં આવતું એક વિશેષણ..શંકર પ્રાણવલ્લભે દેવી પાર્વતીને કેવા ઉચ્ચ સ્થાન ઉપર બેસાડી આપે છે!

જેમની આરાધના કરવા માટે એક આયખું ઓછું પડે એવા ભગવાન મહાદેવની પણ જે પ્રાણવલ્લભા છે એ મા પાર્વતીને જેટલી વાર વંદીએ એટલું ઓછુ છે. આ બધા સ્તોત્રો અનુરાધા પૌંડવાલના સ્વરમાં યુ ટ્યુબ પર ઉપલધ છે. એક અઠવાડિયું અવશ્ય એનો લાભ લેશો. હું તો નિત્ય શ્રવણ કરુ છુ. મનમા પ્રવેશતી ઘણી બધી મલિનતાઓ દૂર રહેશે. આ સ્તોત્રમા આદિ શંકરાચાર્ય દેવી અન્નપૂર્ણા માટે ઉમાશાંકરી અને ઓમકાર બીજાક્ષરી જેવા વિશેષણો પ્રયોજે છે ત્યારે આપણે બહારનું આચર કુચર પેટમા ઠાલવતા પહેલા એક વાર અટકીને વિચારવું જોઈએ કે જે દેવી ૐકારના નાદમાં બીજાક્ષર રૂપે રહેલી છે એના હાથે અપાયેલા પ્રસાદ શિવાય બીજું કંઈ પણ આપણાથી આરોગાય ખરું?

- Advertisement -

You Might Also Like

જેટલા શ્ર્વાસ મંત્ર-જાપ કરવામાં પસાર થયા એટલા જ સિદ્ધ થયા ગણાશે

આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે

આજે શનિજયંતી અને સોમવતી અમાસ

आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत्

આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે

TAGGED: Guru Gita, happiness
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પુત્રને પાંચ વર્ષ સુધી પ્રેમ કરવો જોઈએ, પછી દસ વર્ષ તેની સાથે કડકાઈથી વર્તવું જોઈએ; પરંતુ જ્યારે તે સોળ વર્ષનો થાય ત્યારે તેની સાથે મિત્રવત્ વ્યવહાર કરવો જોઈએ.
Next Article સત્યનો સાથ આપી ધૈર્ય રાખો અને સૌનું સન્માન જાળવશો તો જીત નિશ્ચિત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ખાખીને કલંકિત કરતી ઘટના, અમરેલીમાં બે પોલીસ કર્મી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
શાપરમાં પરપ્રાંતિય શ્રમિક પરિવારના 7 વર્ષના બાળકને કૂતરાંના ટોળાંએ ફાડી ખાધો
ઉચાપત કેસમાં જે. કે. ટ્રેડિંગના બંને ભાગીદારોને જામીન મુક્ત કરતી સેશન્સ કોર્ટ
લાજપોર મધ્યસ્થ જેલ ખાતે CPR તાલીમ તેમજ મેડીકલ કેમ્પનું આયોજન
મોરબીમાં સાવકા પિતા એ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું, પત્નીએ છાતીમાં પાટા મારી હત્યા કરી નાખી
મોરબીમાં સરકારના પોષણ સંગમ કાર્યક્રમ અન્વયે 1 દિવસીય વર્કશોપ યોજાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Dr. Sharad Thakar

જેટલા શ્ર્વાસ મંત્ર-જાપ કરવામાં પસાર થયા એટલા જ સિદ્ધ થયા ગણાશે

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ધર્મ

આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ધર્મ

આજે શનિજયંતી અને સોમવતી અમાસ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?