By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો, 6.8 માઇલ ઊંચા રાખના વાદળો ફેંક્યા
    3 hours ago
    અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA
    4 hours ago
    ‘યુદ્ધ શરૂ, કોઈ દયા નહીં’: ટ્રમ્પ દ્વારા ખામેનીના શરણાગતિ માંગ્યા બાદ ઈરાનની અમેરિકા અને ઇઝરાયલને ચેતવણી
    5 hours ago
    ઈઝરાયલનાં હવાઈ હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરનું મોત
    24 hours ago
    કેનેડામાં ખાલિસ્તાની વિરોધ PM મોદીના પૂતળાં સાથે રોડ શૉ કર્યો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA
    4 hours ago
    પાકિસ્તાન સાથે યુદ્ધવિરામમાં અમેરિકાની કોઈ મધ્યસ્થી નહોતી: પ્રધાનમંત્રી મોદી
    4 hours ago
    પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદ સામે એકીકૃત વૈશ્વિક વલણ અપનાવવાની વિનંતી કરી, બેવડા ધોરણોની ટીકા કરી
    5 hours ago
    ભારત પાસે 180, પાકિસ્તાન પાસે 170, ચીન પાસે 600 પરમાણુ શસ્ત્રો
    6 hours ago
    આતંકીઓને ફન્ડિંગ વિના પહલગામમાં હુમલો શક્ય નથી : FATF
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતના ટેસ્ટ કેપ્ટન ન બનવા પર જસપ્રીત બુમરાહે મૌન તોડ્યું: ‘કોહલી અને રોહિત નિવૃત્તિ લેતા પહેલા, મેં BCCI ને ફોન કર્યો હતો…’
    4 hours ago
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    1 day ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    2 days ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    6 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અજય દેવગણે મને બહુ હેરેસ કરી છે….આ કાજોલ શું બોલી
    3 hours ago
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    1 day ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    4 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    5 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    1 week ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સોમનાથ નેશનલ હાઇવે પર ગોઝારો અકસ્માત 7નાં મોત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > સોમનાથ નેશનલ હાઇવે પર ગોઝારો અકસ્માત 7નાં મોત
જુનાગઢ

સોમનાથ નેશનલ હાઇવે પર ગોઝારો અકસ્માત 7નાં મોત

Khaskhabar Editor
Last updated: 2024/12/09 at 4:49 PM
Khaskhabar Editor 6 months ago
Share
3 Min Read
SHARE

માળિયાના ભંડુરી નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત

મૃત્યુ પામેલા 7 પૈકીમાં પરીક્ષા દેવા જતાં બે વિદ્યાર્થીના મોત
અકસ્માત સમયે ઝુંપડામાં બાટલો ફંગોળાતા તાપણાંથી લાગી આગ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.9
જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના નજીક ભંડુરી ગામ પાસે સોમનાથ નેશનલ હાઇવે પર આજે સવારે ગોજારો અકસ્માત થયો હતો આ અકસ્માત જેતપુર – સોમનાથ હાઇવે પર એક કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડીવાઈડર કૂદીને સામેથી આવતી એક કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી આ બે કાર વચ્ચે ભીષણ ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સાત લોકોના મોત ઘટના સ્થળે નિપજ્યા હતા અને એક કારમાંથી ગેસનો બાટલો પણ ફંગોળાતા અકસ્માત નજીક આવેલા એક ઝુંપડામાં પડ્યો હતો અને ઝુંપડામાં રાંધણ માટે તાપણું કર્યું હતું જેના લીધે ઝુંપડામાં પણ આગ લાગી હતી જોકે તેમાં કોઈનું મૃત્યુ નીપજ્યું ન હતું આ બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં બેસેલા તમામ લોકોના મોત થયા હતા.

આ ગોજારા અકસ્માતના પગલે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લેવાની કામગીરી હાથધરી હતી.અને ઝુંપડામાં પણ આગ લાગતા ફાયર પણ ઘટના સ્થળે પોહચી આગને કાબુમાં લીધી હતી આ ગમખ્વાર અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ થતા તુરંત અકસ્માત સ્થળે પોહચી ગઈ હતી અને તમામને માળીયાહાટીના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બંને કારના અકસ્માત કેવી રીતે થયો તે દિશામાં પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે પણ તપાસ શરુ કરી છે.

આ અકસ્માતમાં એસેન્ટ ફોરવ્હીલ ગાડી જેના રજી નં. જીજે 11 એસ 4416 વાળી જે કાર કેશોદ તરફથી આવતી હોય જેમાં કુલ પાંચ વ્યકતી બેસેલ હતા તેમાંથી નકુલ વિક્રમભાઇ કુવાડીયા ઉ.વ.25 રહે.માણેકવાડા હાલ કેશોદ, ધરમભાઇ વીજયભાઇ ધરાદેવ રહે.જુનાગઢ તળાવ દરવાજા એ.સી.બી. ઓફીસની સામે, અક્ષતભાઇ સમીરભાઇ દવે રહે.રાજકોટ, ડ્રાઇવર વજુભાઇ કરશનભાઇ રાઠોડ ઉ.વ.60 રહે.જુનાગઢ બીલખારોડ, ઓમ રજનીકાંતભાઇ મુંગરા રહે.રાજકોટ વાળાઓ માણસો બેસેલ હતા જે ગડુ ખાતે સૌરભ કોલેજ ખાતે પરીક્ષા આપવા જતા હોય તેવી માહીતી મળેલ છે. જે ફોરવ્હીલ કેશોદ તરફથી આવતી હતી અને ડીવાઇડર ઠેકી રોંગસાઇડમા બીજી કાર સેલેરીયો ફોરવ્હીલ જેના રજી.નં.જીજે 11 સીડી 3004 વાળીમાં બે વ્યકતી બેસેલ હતા જેમા વીનુભાઇ દેવશીભાઇ વાળા ઉ.વ.35 રહે.જાનુડા ગામ તાલુકો-માળીયા હાટીના અને રાજુભાઇ કાનજીભાઇ ખુંટણ ઉ.વ.40 રહે.ડાભોર તા.વેરાવળનું અકસ્માતમાં મૃત્યુ નિપજ્યુ હતું આમ આ અકસ્માતમાં 7 લોકોના મોત થતા પરિવારોમાં આક્રંદ છવાયો છે.અને સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે.

- Advertisement -

બે કાર વચ્ચે અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓ

નકુલ વિક્રમભાઇ કુવાડીયા ઉ.વ.25 રહે.માણેકવાડા હાલ કેશોદ
ધરમભાઇ વીજયભાઇ ધરાદેવ રહે.જુનાગઢ તળાવ દરવાજા એ.સી.બી. ઓફીસની સામે
અક્ષતભાઇ સમીરભાઇ દવે રહે.રાજકોટ
ડ્રાઇવર વજુભાઇ કરશનભાઇ રાઠોડ ઉ.વ.60 રહે.જુનાગઢ બીલખા રોડ
ઓમ રજનીકાંતભાઇ મુંગરા રહે.રાજકોટ
વીનુભાઇ દેવશીભાઇ વાળા ઉ.વ.35 રહે.જાનુડા ગામ તાલુકો-માળીયા હાટીના
રાજુભાઇ કાનજીભાઇ ખુંટણ ઉ.વ.40 રહે.ડાભોર તા.વેરાવળ

 

You Might Also Like

જૂનાગઢ જિલ્લાના પૂર્વ મહામંત્રી ચંદ્રેશભાઇની સફળ સર્જરી, સૌરાષ્ટ્રના રાજકીય અગ્રણીએ ખબર અંતર પૂછ્યા

મતદાનના એક દિન પૂર્વે રૂપિયાની લેવડદેવડ, દારૂ સહિત ધમાસાણ

જૂનાગઢ મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે તેજસ પરમાર મુકાયા

વિસાવદરમાં મતદાન જાગૃતિ માટે વિદ્યાર્થીનીઓએ આગવો ગરબો રજૂ કર્યો

વેરાવળના શખ્સે મંગાવેલા દારૂની 19,920 બોટલ સાથેની ટ્રક સહિત 75.55 લાખનો મુદ્દામાલ કબજે

TAGGED: junagadh, Somnath National Highway
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ જિલ્લામાં પોલીસની મેગા ડ્રાઈવ: મેગા સર્ચ ઓપરેશનમાં 251 ઈસમો વિરુદ્ધ કાર્યવાહી
Next Article ISISનાં 75 ઠેકાણા પર હુમલો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિજયભાઈ રૂપાણી સહિત પ્લેન ક્રેશના દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા માટે ચોટીલામાં પ્રાર્થનાસભા

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત તમામ લોકોની શ્રદ્ધાંજલિ સભા યોજાઇ
જૂનાગઢ જિલ્લાના પૂર્વ મહામંત્રી ચંદ્રેશભાઇની સફળ સર્જરી, સૌરાષ્ટ્રના રાજકીય અગ્રણીએ ખબર અંતર પૂછ્યા
રાજકોટમાં વરસાદી માહોલ જામતા રેઇનકોટ અને છત્રીની ખરીદી નીકળી
મવડી વિસ્તારમાં રોડની વચ્ચે આવેલા બાપા સિતારામ મંદિરને હટાવી દબાણ દૂર કરાયું
હળવદથી સરા વચ્ચે દિઘડીયાની નદી બે કાંઠે વહેતી, વાહનવ્યવહાર બંધ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢરાજકોટ

જૂનાગઢ જિલ્લાના પૂર્વ મહામંત્રી ચંદ્રેશભાઇની સફળ સર્જરી, સૌરાષ્ટ્રના રાજકીય અગ્રણીએ ખબર અંતર પૂછ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
જુનાગઢ

મતદાનના એક દિન પૂર્વે રૂપિયાની લેવડદેવડ, દારૂ સહિત ધમાસાણ

Khaskhabar Editor Khaskhabar Editor 35 minutes ago
જુનાગઢ

જૂનાગઢ મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે તેજસ પરમાર મુકાયા

Khaskhabar Editor Khaskhabar Editor 38 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?