By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ગાઝામાં ઈઝરાયેલનો હવાઈ હુમલો, 22 બાળકો સહિત 70નાં મોત, અરાજકતા વધી
    8 hours ago
    કોરિયાએ 13 હજાર ટન તલનો ભારતને ઓર્ડર આપ્યો
    9 hours ago
    અમેરિકા અને કતાર વચ્ચે 100 લાખ કરોડ રૂપિયાની ડીલ: કતાર 210 અમેરિકા નિર્મિત વિમાન ખરીદશે
    9 hours ago
    મુકેશ અંબાણી કતાર સ્ટેટ ડિનરમાં હાજર રહ્યા: ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરી ગપસપ
    11 hours ago
    રિયાધમાં અમેરિકા અને સાઉદી અરેબિયાએ 142 અબજ ડોલરના રક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશની 23 IITમાં પ્રવેશ માટે 18મીએ JEEએડવાન્સની પરીક્ષા
    8 hours ago
    “આતંકવાદીઓએ ધર્મ પુછીને હત્યા કરી, ભારતે કર્મ જોઈને ખાતમો બોલાવ્યો”: રાજનાથ સિંહની બદામીબાગ છાવણીએ મુલાકાત
    12 hours ago
    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટ સામે ઉઠાવ્યા અનેક સવાલો: નિર્ણયો પર અવલોકન કરવા કહ્યું
    12 hours ago
    બિહારથી દિલ્હી જઈ રહેલી બસમાં લાગી ભીષણ આગ: 5 ના ઘટનાસ્થળે જ મોત
    13 hours ago
    બલુચ લિબરેશન આર્મીએ પાકિસ્તાનની સેના પર 51થી વધુ સ્થળોએ 71 જેટલા હુમલા કર્યા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતના સફળ એથલીટ ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાને લેફટનન્ટ કર્નલનું પદ એનાયત
    8 hours ago
    રવિન્દ્ર જાડેજાનો નવો રેકોર્ડ : સૌથી લાંબો વખત નંબર વન ઓલ રાઉન્ડર
    8 hours ago
    રોહિત અને વિરાટની નિવૃત્તિ બાદ ટેસ્ટ ટીમમાં નવોદિતો માટે ભરપુર તક
    2 days ago
    17 મેથી ફરી IPL, નવું શિડ્યૂલ જાહેર ફાઇનલ 3 જૂને: અમદાવાદની મેચ યથાવત
    2 days ago
    ગાવસ્કરનું વિરાટ-રોહિત અંગે આશ્ચર્યજનક નિવેદન: શું તેઓ ODI વર્લ્ડ કપ 2027 રમશે?
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Cannes Film Festival 2025: ઉર્વિશીએ પોતાના લુકથી સૌ કોઈનું ધ્યાન ખેચ્યું
    1 day ago
    કાન્સ 2025: આલિયા ભટ્ટ, ઐશ્વર્યા રાય સહિતના સુપરસ્ટાર્સ દેખાશે, તો કેટલીક સેલિબ્રિટીઓ રેડ કાર્પેટ પર કામણ પાથરશે
    2 days ago
    રણવીર અલ્હાબાદિયા ફરી ટ્રોલ થયો; પાકિસ્તાનીઓની માફી માંગી
    2 days ago
    વર્ષ 1994માં કાશ્મીરમાં મારા પિતા પણ શહીદ થયા હતા: નિમરત કૌર
    1 week ago
    મેટ ગાલાના ગ્લેમર પાછળ છુપાયેલ છે કેટલાય કડક નિયમો!
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    3 days ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    3 days ago
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    1 week ago
    બાબા બર્ફાનીની પહેલી ઝલક સામે આવી, આ દિવસથી શરૂ થશે અમરનાથ યાત્રા, લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવશે
    1 week ago
    કેદારનાથધામના કપાટ ખૂલ્યા: ભક્તોમાં હર્ષોલ્લાસનો માહોલ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 days ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 week ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    4 weeks ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    4 weeks ago
    મહારાજ કેમ સ્ત્રીઓથી દૂર રહે છે?
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સરકારે ઇ-હરાજીથી 3.46 લાખ ટન ઘઉં અને 13,164 ટન ચોખા વેંચ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > સરકારે ઇ-હરાજીથી 3.46 લાખ ટન ઘઉં અને 13,164 ટન ચોખા વેંચ્યા
રાષ્ટ્રીય

સરકારે ઇ-હરાજીથી 3.46 લાખ ટન ઘઉં અને 13,164 ટન ચોખા વેંચ્યા

Khaskhabar Editor
Last updated: 2023/12/23 at 5:19 PM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

ભારતીય અનાજ નિગમ દ્વારા સાપ્તાહિક ઇ-હરાજીનું આયોજન: ચોખા, ઘઉં અને લોટની કિંમતોને અંકુશમાં લેવા બફર સ્ટોકમાંથી વેચાણ

હાલની હરાજીમાં 13,164 ટન ચોખાનું વેચાણ થયું છે
ખાસ-ખબર સંવાદદાતા
સરકારે સ્થાનિક પુરવઠાને વધારવા અને રિટેલ કિંમતોને અંકુશમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે. તે પ્રયાસ હેઠળ ઘઉં અને ચોખાના જથ્થાબંધ વેપારીઓને ઇ-હરાજીની મદદથી 3.46 લાખ ટન ઘઉં અને 13,164 ટન ચોખાનું વેચાણ કરવામાં આવ્યું છે. સરકાર ખુલ્લા બજારમાં વેચાણની યોજના હેઠળ રિટેલ કિંમતોને અંકુશમાં લેવા બફર સ્ટોકના ઘઉં અને ચોખા વેચી રહી છે. અનાજ ખરીદ વિતરણ માટેની સરકારની નોડલ એજન્સી ભારતીય અનાજ નિગમ દ્વારા સાપ્તાહિક ઇ-હરાજીનું આયોજન થઈ રહ્યું છે. સરકાર દ્વારા જારી એક નિવેદનમાં જણાવ્યા મુજબ, ’26મી ઇ-હરાજીનું 20 ડિસેમ્બરના રોજ આયોજન થયું હતું. ચાર લાખ ટન ઘઉં અને 1.93 લાખ ટન ચોખાની ઇ-હરાજીનું આયોજન થયું હતું. ઇ-હરાજીમાં 3.46 લાખ ટન ઘઉં અને 13,164 ટન ચોખાનું અનુક્રમે રૂપિયા 2,178.24 પ્રતિ ક્વિન્ટલ અને રૂપિયા 2,905.40 પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચાણ થયું હતું.’ ઇ-હરાજી માટે પ્રત્યેક બોલી બોલનારા માટેની લઘુતમ અને મહત્તમ માત્રા નક્કી થયેલી હતી. ચોખાના કિસ્સામાં લઘુતમ 1 ટન અને મહત્તમ 2,000 ટનની માત્રા નક્કી થયેલી હતી. બોલી બોલનારા 1 ટનના ગુણાંકમાં બોલી લગાવી શકશે. હરાજીમાં ચોખાનું વેચાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે. છેલ્લી ઇ-હરાજી વખતે 3,300 ટન ચોખાની હરાજી સંભવ બની હતી. હાલની હરાજીમાં 13,164 ટન ચોખાનું વેચાણ થયું છે.
સરકાર સ્થાનિક પુરવઠાને વધારવા અને ભાવવધારાને અંકુશમાં લેવા ભારતીય અનાજ નિગમના માધ્યમથી જાન્યુઆરીથી માર્ચ 2024 સુધીમાં જથ્થાબંધ વેપારીઓને 25 લાખ ટન ઘઉં વેચવા તૈયાર છે.

- Advertisement -

You Might Also Like

દેશની 23 IITમાં પ્રવેશ માટે 18મીએ JEEએડવાન્સની પરીક્ષા

“આતંકવાદીઓએ ધર્મ પુછીને હત્યા કરી, ભારતે કર્મ જોઈને ખાતમો બોલાવ્યો”: રાજનાથ સિંહની બદામીબાગ છાવણીએ મુલાકાત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટ સામે ઉઠાવ્યા અનેક સવાલો: નિર્ણયો પર અવલોકન કરવા કહ્યું

બિહારથી દિલ્હી જઈ રહેલી બસમાં લાગી ભીષણ આગ: 5 ના ઘટનાસ્થળે જ મોત

બલુચ લિબરેશન આર્મીએ પાકિસ્તાનની સેના પર 51થી વધુ સ્થળોએ 71 જેટલા હુમલા કર્યા

TAGGED: eauction, GOVERNMENT, RICE, SOLD, wheat
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વોર્ડ કક્ષાએ વિજેતા થયેલા સ્પર્ધકોની ઝોન કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ
Next Article સુપ્રિમ કોર્ટે વર્ષ 2023માં રેકોર્ડ તોડ 52191 કેસોની સુનાવણી કરી, 79 હજાર હજુ પેન્ડિંગ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

ભારતના સફળ એથલીટ ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાને લેફટનન્ટ કર્નલનું પદ એનાયત

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રવિન્દ્ર જાડેજાનો નવો રેકોર્ડ : સૌથી લાંબો વખત નંબર વન ઓલ રાઉન્ડર
ગાઝામાં ઈઝરાયેલનો હવાઈ હુમલો, 22 બાળકો સહિત 70નાં મોત, અરાજકતા વધી
રાજ્ય સરકાર દ્વારા કાનૂની સહાય મેળવવા માટેની આવક મર્યાદા વધારીને રૂ. એક લાખ કરાઇ
હવે નાગરિકોને FIR કરવા નહિ જવું પડે પોલીસ સ્ટેશન
35 હજાર મુસાફરને રઝળપાટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

દેશની 23 IITમાં પ્રવેશ માટે 18મીએ JEEએડવાન્સની પરીક્ષા

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાષ્ટ્રીય

“આતંકવાદીઓએ ધર્મ પુછીને હત્યા કરી, ભારતે કર્મ જોઈને ખાતમો બોલાવ્યો”: રાજનાથ સિંહની બદામીબાગ છાવણીએ મુલાકાત

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાષ્ટ્રીય

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટ સામે ઉઠાવ્યા અનેક સવાલો: નિર્ણયો પર અવલોકન કરવા કહ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?