ખાસ-ખબર ન્યૂઝ મોરબી
આમ આદમી પાર્ટી દ્વારા હાલમા સદસ્યતા જોડો અભીયાન તેમજ લોક જાગૃતિ અભિયાન ચલાવવા મા આવી રહ્યું છે એમના ભાગ રૂપે કાલે રાત્રે સામાકાંઠા વિસ્તાર માં વોર્ડ નંબર -4 તેમજ ત્રાજપર વિસ્તાર માં મીટીંગનું આયોજન કરવા મા આવ્યું હતું. વિસ્તારમાંથી જીલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયા તેમજ જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલની આગેવાનીમા દીપકભાઈ ગણેસિયા તેમજ તેમના 50થી વધુ યુવાન મીત્રો આમ આદમી પાર્ટીમા જોડાયા અંને આવનારા સમયમા તમામ વિસ્તાર મા આવીજ રીતે જાગૃતતા અભીયાન ચલાવી મોટી સંખ્યા માં યુવાનોને કામની રાજનીતીમા જોડવામા આવશે
મોરબી ઝોન-2ના વોર્ડ નંબર – 4 તેમજ ત્રાજપર વિસ્તારમાં ભાજપના ગઢમાં ગાબડું
