By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    2 weeks ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    2 weeks ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    2 weeks ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    2 weeks ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    2 weeks ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    2 weeks ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    2 weeks ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    2 weeks ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    2 weeks ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    2 weeks ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    2 weeks ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    2 weeks ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    2 weeks ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    2 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    2 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    2 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    2 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતના પૂર્વ પીએમ અને આર્થિક સુધારાના ઘડવૈયા ડૉ. મનમોહનસિંહનું નિધન: દિલ્હીની એઈમ્સમાં લીધા હતા અંતિમ શ્વાસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ભારતના પૂર્વ પીએમ અને આર્થિક સુધારાના ઘડવૈયા ડૉ. મનમોહનસિંહનું નિધન: દિલ્હીની એઈમ્સમાં લીધા હતા અંતિમ શ્વાસ
રાષ્ટ્રીય

ભારતના પૂર્વ પીએમ અને આર્થિક સુધારાના ઘડવૈયા ડૉ. મનમોહનસિંહનું નિધન: દિલ્હીની એઈમ્સમાં લીધા હતા અંતિમ શ્વાસ

Khaskhabar Editor
Last updated: 2024/12/27 at 11:27 AM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

92 વર્ષના પીઠ કોંગ્રેસી નેતાએ દિલ્હીની એઈમ્સમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા

ખડગે-રાહુલ ગાંધી દિલ્હી પહોંચ્યા, કોંગ્રેસના આજના તમામ કાર્યક્રમો રદ : સોનિયા ગાંધી-પીએમ મોદી સહિતના નેતા, ઉદ્યોગપતિઓએ શ્રદ્ધાંજલિ પાઠવી

- Advertisement -

 વર્ષ 2006માં બીજી વખત બાયપાસ સર્જરી કરાવ્યા પછી મનમોહનસિંહનું સ્વાસ્થ્ય સતત નબળું રહ્યું હતું. 

ભારતને આર્થિક પતનમાંથી બહાર લાવનારા અને આર્થિક સુધારાના ઘડવૈયા ડૉ. મનમોહનસિંહનું ગુરુવારે રાતે દિલ્હીમાં ૯૨ વર્ષની જૈફ વયે નિધન થયું હતું. કોંગ્રેસે શુક્રવારના તેના બધા જ કાર્યક્રમો રદ કર્યા છે. બે વખત વડાપ્રધાન   બનનારા મનમોહન સિંહના નિધનના સમાચારથી દેશભરમાં શોક વ્યાપી ગયો છે. કોંગ્રેસ પ્રમુખ  ખડગે અને રાહુલ ગાંધી બેલગાવીથી દિલ્હી દોડી આવ્યા હતા. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત બધા જ વરિષ્ઠ નેતાઓએ દેશના વિકાસમાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી અને શોકસંદેશ પાઠવ્યો હતો.

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ લાંબા સમયથી બીમાર હતા. ગુરુવારે મોડી સાંજે શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને દિલ્હી એઈમ્સમાં દાખલ કરાયા હતા. તેમનો જન્મ ૨૬ સપ્ટેમ્બર ૧૯૩૨ના રોજ પશ્ચિમી પંજાબ હાલ પાકિસ્તાનમાં થયો હતો. આ સમયે પરિવારના સભ્યો ઉપરાંત કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી તેમની સાથે હાજર હતા. જોકે, પૂર્વ વડાપ્રધાનના નિધનના સમાચારથી કોંગ્રેસ કારોબારી માટે બેલગાવી પહોંચેલા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે મોડી રાતે દિલ્હી પરત ફર્યા હતા. વધુમાં કોંગ્રેસે શુક્રવારના તેના તમામ કાર્યકરો રદ કરી દીધા છે. દિલ્હી એઈમ્સે જણાવ્યું હતું કે, અત્યંત દુખ સાથે અમે ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું ૯૨ વર્ષની વયે નિધન થયાની માહિતી આપી રહ્યા છીએ. મનમોહનસિંહ વય સંબંધિત બીમારીથી પીડિત હતા. આજે સાંજે ઘરે અચાનક તેઓ બેભાન થઈ ગયા હતા. ઘર પર જ તેમને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરાયો હતો. તેમને રાતે ૮.૦૬ કલાકે દિલ્હી એઈમ્સની મેડિકલ ઈમર્જન્સી વિભાગમાં લવાયા હતા. તમામ પ્રયત્નો છતાં તેમને બચાવી શકાયા નહીં અને રાતે ૯.૫૧ કલાકે તેમનું નિધન થઈ ગયું.

મનમોહનસિંહના નિધનના સમાચાર સાંભળી ભાજપ પ્રમુખ જેપી નડ્ડા એઈમ્સ દોડી ગયા હતા. આ સાથે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી, પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત દેશભરના ટોચના નેતાઓએ દેશના વિકાસમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના યોગદાનને યાદ કરતાં શ્રદ્ધાંજલિ આપી હતી.

- Advertisement -

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શ્રદ્ધાંજલિ આપતા એક્સ પર પોસ્ટમાં લખ્યું કે, મનમોહનસિંહજીએ બુદ્ધિમતા અને પ્રમાણિક્તાથી દેશનું નેતૃત્વ કર્યું. તેમની વિનમ્રતા અને અર્થતંત્ર અંગે ઊંડી સમજે સમગ્ર દેશને પ્રેરિત કર્યો. શ્રીમતિ કૌર અને તેમના પરિવાર પ્રત્યે મારી હાર્દિક સંવેદના. મેં એક માર્ગદર્શક ગુમાવી દીધા. પીએમ મોદીએ એક્સ પર પોસ્ટમાં લખ્યું, ભારતે આજે તેના સૌથી પ્રતિષ્ઠિત નેતાઓમાંના એક ડૉ. મનમોહનસિંહને ગુમાવ્યા છે. પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી મનમોહનસિંહે નાણામંત્રી સહિત સરકારના વિવિધ પદો પર સેવા આપી અને વર્ષો સુધી આપણા અર્થતંત્ર પર અસર કરે તેવા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. દેશના લોકોનું જીવનધોરણ ઊંચું લાવવા માટે વડાપ્રધાન તરીકે તેમના પ્રયાસો પ્રશંસનીય હતા.

મનમોહનસિંહે વર્ષ ૨૦૦૬માં બીજી વખત બાયપાસ સર્જરી કરાવી હતી. ત્યાર પછીથી તેઓ સતત બીમાર રહેતા હતા. તેઓ વર્ષ ૨૦૦૪થી ૨૦૧૪ સુધી બે વખત વડાપ્રધાન રહ્યા હતા. ભારતના ટોચના અર્થશાસ્ત્રીઓમાં તેમનું સ્થાન હતું. તેમણે ચંડીગઢમાં પંજાબ યુનિવર્સિટી અને ગ્રેટ બ્રિટનમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડૉક્ટરેટની પદવી મેળવી હતી. મનમોહનસિંહને હંમેશા તેમના સરળ અને શાંત સ્વભાવ માટે યાદ રખાશે. ડૉ. મનમોહનસિંહે નાણામંત્રી તરીકે વર્ષ ૧૯૯૧માં ભારતને આર્થિક પતનમાંથી બહાર કાઢતા આર્થિક ઉદારીકરણની શરૂઆત કરી હતી, જેમાં ઉદ્યોગો પર સરકારી નિયંત્રણમાં ઘટાડો, પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ)ને વધારવું અને માળખાગત સુધારા લાગુ કરવાનો સમાવેશ થાય છે. તેમના આ આર્થિક સુધારાઓએ ભારતનું અર્થતંત્ર વૈશ્વિક બજારો માટે ખોલી નાંખ્યું હતું.

You Might Also Like

‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત

આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !

નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ

ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો

પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ

TAGGED: AIIMS Hospital, delhi, Dr. Manmohan Singh, Former Prime Minister of India
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાણાવાવ ખાતે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો
Next Article કેવી રહી હતી ડૉ. મનમોહન સિંહની અર્થશાસ્ત્રીથી લઇને દેશના વડાપ્રધાન સુધીની સફર! ચાલો જાણીએ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
રાષ્ટ્રીય

આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
રાષ્ટ્રીય

નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?