By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈઝરાયલનાં હવાઈ હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરનું મોત
    6 hours ago
    કેનેડામાં ખાલિસ્તાની વિરોધ PM મોદીના પૂતળાં સાથે રોડ શૉ કર્યો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
    7 hours ago
    ડોનાલ્ડ ટ્રમ્પ 116 વર્ષમાં પહેલા રાષ્ટ્રપતિ છે જેમને NAACP સંમેલનમાં આમંત્રણ આપવામાં ન આવ્યું
    10 hours ago
    ટ્રમ્પે G7 સમિટ વહેલા છોડી, ઈરાનને ક્યારેય પરમાણુ શસ્ત્રો બનાવવા દેવામાં નહીં આવે
    11 hours ago
    નાઇજીરિયાના બેનુ રાજ્યના યેલેવાટા શહેરના એક ગામમાં 100 લોકોની ગોળી મારીને હત્યા
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વડાપ્રધાન મોદીની સાયપ્રસ મુલાકાત : તુર્કિયેના પેટમાં તેલ રેડાયું
    10 hours ago
    બોમ્બની ધમકી: કોચી-દિલ્હી ઈન્ડિગો ફ્લાઈટનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ
    11 hours ago
    ગોવા શિપયાર્ડ દ્વારા બનાવવામાં આવેલ પાંચમું ફાસ્ટ પેટ્રોલ જહાજ ‘અચલ’ ICG માટે લોન્ચ કરવામાં આવ્યું
    11 hours ago
    કેપ્ટન સુમિત સભરવાલના 88 વર્ષીય શોકગ્રસ્ત પિતાએ અંતિમ શ્રદ્ધાંજલિ આપી
    11 hours ago
    સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ, કોલકાતામાં લેન્ડ કરાઈ
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    11 hours ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    1 day ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    5 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    5 days ago
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    10 hours ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    3 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    4 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    4 days ago
    પંજાબી ઈન્ફ્લુએન્સર કમલ કૌરનું મોત, કારમાંથી મૃતદેહ મળ્યો
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    6 days ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હાઇકોર્ટના આદેશ બાદ પણ મનપાની ગેરકાયદે દબાણો મુદ્દે કોઈ કાર્યવાહી નહીં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > હાઇકોર્ટના આદેશ બાદ પણ મનપાની ગેરકાયદે દબાણો મુદ્દે કોઈ કાર્યવાહી નહીં
જુનાગઢ

હાઇકોર્ટના આદેશ બાદ પણ મનપાની ગેરકાયદે દબાણો મુદ્દે કોઈ કાર્યવાહી નહીં

Khaskhabar Editor
Last updated: 2025/02/11 at 3:54 PM
Khaskhabar Editor 4 months ago
Share
5 Min Read
SHARE

જૂનાગઢમાં દબાણો નહીં હટતા એડવોકેટ સંઘવીની મનપાનેે રજૂઆત

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢમાં વોકળા કાંઠે ખડકાઇ ગયેલા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા બાબતે હાઇકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો તેનો એકાદ માસ જેટલો સમય થઇ ગયો છે છતા હજુ સુધી મનપા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. મનપા દ્વારા હાઇકોર્ટના હુકમને પણ ગંભીરતાથી લેવામાં આવતો નથી. પિટિશન કરનાર એડવોકેટે હાઇકોર્ટમાં કોમ્પ્લાયન્સ રિપોર્ટ કરવા મનપાના કમિશનર પાસેથી ગેરકાયદેસર બાંધકામ કયારે તોડવાના છો અને જો ન તોડવાનાહોય તો કારણ સાથે માહિતી માંગી છે, જેથી કમ્પ્ટેમ્પ્ટ ઓફ ધી કોર્ટ માટે ફરી રિવાઇવ કરી શકાય.

- Advertisement -

જૂનાગઢ મહાનગરપાલીકા વિસ્તામાં પસાર થતા વોકળાઅની આસપાસ ગેરકાયદેસર બાંધકામ ખડકાઇ ગયા છે. 2023ના જુલાઇ માસમાં થયેલા જળબંબાકારથી લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા અને વ્યાપક નુકશાન થયુ હતુ. ત્યાર બાદ મનપા દ્વારા દેખાવ ખાતર નોટિસ આપવામાં આવી હતી અને અમુક દીવાલો તોડી દબાણ દૂર કર્યાનો સંતોષ માલી લીધો હતો. ત્યારબાદ સ્થિતિ ફરીએ જ થઇ ગઇ હતી. જૂનાગઢના એડવોકેટ કે.બી.સંઘવીએ વોકળા કાંઠે ખડકાયેલા બાંધકામને દૂર કરવા હાઇકોર્ટમાં પિટીશન કરી હતી.

એકાદ માસ પહેલા હાઇકોર્ટે જૂનાગઢ શહેરમાંથી પસાર થતા વોકળાના ત્રણેય વહેણ આસપાસના 28 બાંધકામોને દૂર કરવા હુકમ કર્યો હતો. જેને વખતે મનપાએ વરસાદના કારણે આ બાંધકામો તોડી શકાયા ન હોવાનું કારણ આપ્યુ હતુ. પરંતુ ત્યાબાદ કોઇ પ્રક્રિયા કરીન હતી. હાઇકોર્ટના હુકમ થયાને એક માસ જેટલો સમય થવા આવ્યો છે છતા મનપા દ્વારા આ દિશામાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એડવોકેટે જણાવ્યું હતું કે, હાઈકોર્ટના આદેશમાં ગેરકાયદેસર બાંધકામ દુર કરવાની સમય મર્યાદા લખી નથી એનો અર્થ એ નથી કે અનિશ્ચિત મુદ્દત સુધી ગેરકાયદેસર બાંધકામ તોડવાની પ્રક્રયા મોકુફ રાખવી. હાઈકોર્ટે હુકમ કર્યો છે તો તેની અમલવારી તાત્કાલીક કરવી જરૂરી છે. હાઈકોર્ટમાં કોમ્પ્લાયન્સ રિપોર્ટ રજીસ્ટ્રાર જનરલ મારફત રજુ કરવાનો છે.

મનપા દ્વારા હજુ સુધી કોઈ પ્રક્રિયા કરવામાં આવી નથી આથી એડવોકેટે મનપાના કમિશનર પાસેથી ર8 ગેરકાયદેસર બાંધકામ દુર કરવા જે હુકમ થયો છે તેને નોટિસ આપી ક્યારે બાંધકામ તોડવાનો છો અને જો ન તોડવાના હોય તો કારણ સહિત જાણ કરવી, બાકીના 197 નોટિસ આપવામાં આવી હતી, પિટીશનમાં કાળવાના મુખ્ય વહેણ આસપાસના જ બાંધકામોને જ નોટિસ અપાઈ હતી બાકીના બે વહેણના સર્વે અંગેની માહિતી આપવી, તા.23-1-2024 તથા તા.27-1-2024ના વોકળા કાંઠે થયેલા અનઅધિકૃત બાંધકામ દુર કરવા હુકમ કરાયા છે તે હુકમની નકલ સાથે બાંધકામ વાસ્તવિક રીતે દુર થયા છે કે કેમ તેનું રોજકામ રજુ કરવું અને તેની એક નકલ આપવી, કલેક્ટર જૂનાગઢે માર્ચ 2024માં ડિમોલીશન ડ્રાઈવમાં 27 બાંધકામ દુર કર્યા છે તેમ જણાવ્યું હતુ આ બાબતના કોઈ રોજકામ થયા હોત તો તેની પણ નકલ આપવી, કલેક્ટર દ્વારા પગલા લીધા છે તે ક્યા બાંધકામ દુર થયા તેની જાણ કરવી, 28 બાંધકામો ગેરકાયદેસર છે છતાં દુર કરી શકાયા નથી તે હવે ક્યારે દુર કરાશે તે પણ જણાવવું આ સહિતના મુદ્દાઓ અંગેની માહિતી માંગવામાં આવી છે. જે માહિતી માંગી છે તે કારણ સાથે જણાવવી જેથી હાઈકોર્ટમાં રિપોર્ટ થઈ શકે અને કમ્ટેમ્પ્ટ ઓફ ધી કોર્ટ માટે રિવાઈવ કરી શકાય. હાલ એડવોકેટ દ્વારા માહિતીની માંગણી થતા મનપામાં દોડધામ થઈ ગઈ છે.

- Advertisement -

દબાણો મુદ્દે એડવોકેટ કે.બી.સંઘવીએ શું કહ્યું
એડવોકેટ કે.બી સંઘવીએ જણાવ્યું હતું કે, કાળવા વોકળાની પેટા શાખા પર અનેક સ્થળે સ્લેબ ભરી લેવામાં આવ્યા છે. ઝાંઝરડા રોડ પર ક્રિષ્ના આર્કેડ બિલ્ડીંગ પાસે વોકળા પર સ્લેબ ભરી પાર્કિંગ બનાવી લેવામાં આવ્યું છે. જયશ્રી ફાટક પાસે સંસ્કૃતિ બિલ્ડીંગ, કાળવા ચોક નજીક પ્લેટીનીયમ કોમ્પ્લેક્ષ, ઝાંઝરડા બાયપાસ પર ભાજપના આગેવાનના કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, રાયજીનગર પાસે કાલરીયા સ્કૂલ દ્વારા વોકળાની પેટા શાખા પર તેમજ જોષીપરાના ઓઘડનગર પાસે વોકળા પર એકથી વધુ જગ્યાએ સ્લેબ ભરી દબાણ કરી કુદરતી વહેણને અવરોધ ઉભો કરવામાં આવ્યો છે. આથી આવા સ્થળોએ સાયન્ટીફિક મેપીંગ અને ડિસ્ટ્રીક્ટ લેન્ડ રેકર્ડ મુજબ વોકળાની પહોળાઈ કેટલી હતી અને હાલ કેટલી છે તેની ચકાસણી કરવા પણ જણાવ્યું છે.
ગેરકાયદે દબાણો દૂર કરવા આચારસંહિતા ભંગ થતી નથી
એડવોકેટે જણાવ્યું હતું કે, જ્યારે હાઈકોર્ટના હુકમથી વોકળા કાંઠા પરના ગેરકાયદેસર બાંધકામ દુર કરવાના હોય ત્યારે તેમાં ચૂંટણી આચારસંહિતાનો કોઈ ભંગ થતો નથી. આથી મનપા દ્વારા ચૂંટણી આચારસંહિતાનું બહાનું રજુ કરવામાં ન આવે તેમ પણ જણાવ્યું છે.

You Might Also Like

6 તાલુકાના 90 જેટલા ગામોમાં કૃષિરથના માધ્યમથી ખેડૂતોને માહિતગાર કરાયા

ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રએ ખૂૂંટ પરિવારને દુ:ખની ઘડીમાં સાંત્વના આપી: આજેે અંતિમ સંસ્કાર

સોમનાથ મંદિર ચોપાટી મેદાન ખાતે જિલ્લા કક્ષાના વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી થશે

જિલ્લા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં વિસાવદર પેટા ચૂંટણીની સમીક્ષા બેઠક

આણંદપુર વિયર ડેમ પહેલાં વરસાદે ઓવરફલો થયો, ચાર ગામોને એલર્ટ કરાયા

TAGGED: junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમેરિકાની જેમ બ્રિટને પણ ગેરકાયદેસર 19 હજાર પ્રવાસીઓને ઘરભેગા કર્યા
Next Article પીઆઇ સાવજ પર હુમલો કરી ફરાર બુટલેગર રાજસ્થાનથી તેના સાગરીતો સાથે ઝડપાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટનાં રેસકોર્સમાં સ્વ.વિજયભાઈ રૂપાણીની પ્રાર્થનાસભા શરૂ: આગેવાનો-કાર્યકર્તાઓ ઉમટ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
વિજયભાઇની અંતિમ સફરમાં પૂજારા ટેલિકોમના યોગેશ પૂજારા અને તેમની ટીમે જોડાઇ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
રાજકોટના જનનાયક વિજયભાઈને લોકોની અશ્રુભીની વિદાય, અંતિમયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યો
ઈઝરાયલનાં હવાઈ હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરનું મોત
બોટાદમાં ઇકો તણાતાં 5 લાપતા, અમરેલીમાં બેનાં મોત: બગડ નદીમાં ઘોડાપૂર, 23 જૂન સુધી અતિભારે વરસાદની આગાહી
સોનાની બંગડી, બ્રેસલેટ, ચેઇન, સહિતનાં 4.5 લાખની રકમના દાગીના પરિવારજનોને સોંપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

6 તાલુકાના 90 જેટલા ગામોમાં કૃષિરથના માધ્યમથી ખેડૂતોને માહિતગાર કરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
જુનાગઢ

ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રએ ખૂૂંટ પરિવારને દુ:ખની ઘડીમાં સાંત્વના આપી: આજેે અંતિમ સંસ્કાર

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
જુનાગઢ

સોમનાથ મંદિર ચોપાટી મેદાન ખાતે જિલ્લા કક્ષાના વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી થશે

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?