By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દેશભરમાં રોજ 13 કરોડ કપ ચા પીવાય છે!
    10 hours ago
    આજથી પાકિસ્તાનની કરતૂતોનો થશે પર્દાફાશ!
    12 hours ago
    ટ્રમ્પે 175 અબજ ડોલરના ગોલ્ડન ડોમ ડિફેન્સ કવચની ડિઝાઇન પસંદ કરી, નેતાની નિમણૂક કરી
    13 hours ago
    TIME 2025માં 100 સૌથી દાનવીરોની યાદીમાં ભારતના કેટલા મહાનુભાવોને સ્થાન મળ્યું જાણો
    13 hours ago
    ટ્રેડ વોરના કારણે જિનપિંગ સરકારે સરકારી ખર્ચમાં કાપ મૂકવા માટે અભિયાન શરૂ કર્યું
    13 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘પહેલા પાર્કિંગ સ્પેસ બતાવો પછી જ નવી કાર ખરીદો’, ટ્રાફિકને કાબૂમાં રાખવા મહારાષ્ટ્ર સરકારનો નુસખો!
    10 hours ago
    દેશમાં 2024માં ટ્રાફિક નિયમનાં ભંગ બદલ લોકોને કુલ રૂ.12000 કરોડનો દંડ!
    10 hours ago
    દેશભરમાં રોજ 13 કરોડ કપ ચા પીવાય છે!
    10 hours ago
    50થી વધુ ટેક્સી ચાલકોની હત્યા કરી મગરને ખવડાવી દીધા, દિલ્હી પોલીસે સીરિયલ કિલર ડૉક્ટરને પકડ્યો
    10 hours ago
    હાલના તબક્કે દાંપત્ય જીવનમાં સમજણ-સહનશક્તિનો અભાવ
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હૈદરાબાદે લખનઉને Do-or-Die મેચમાં હરાવી પ્લ-ઑફ્ફમાંથી બહાર ફેંકી : પંત ફરી ફ્લોપ
    1 day ago
    પંજાબે રાજસ્થાનને 10 રનથી હરાવ્યું: પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે આવ્યું
    2 days ago
    કેએલ રાહુલે વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તોડ્યો, 8000 T20 રન બનાવનારા સૌથી ઝડપી ભારતીય ખેલાડી બન્યા
    3 days ago
    પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારત એશિયા કપ 2025 રમશે નહીં કે તેનું આયોજન કરશે નહીં
    3 days ago
    મુંબઈના પ્રખ્યાત વાનખેડે સ્ટેડિયમમાં ‘રોહિત શર્મા સ્ટેન્ડ’નું અનાવરણ
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સોનાની દાણચોરીના કેસમાં કન્નડ અભિનેત્રી રાણ્યા રાવને જામીન મળ્યા, પરંતુ કડક કાયદા હેઠળ કસ્ટડીમાં રહેશે
    13 hours ago
    ઋતિક રોશન અને જુનિયર NTRની ફિલ્મ WAR 2ની દમદાર એક્શન સાથે ટીઝર રિલીઝ થયું
    2 days ago
    Cannes Film Festival 2025: ઉર્વિશીએ પોતાના લુકથી સૌ કોઈનું ધ્યાન ખેચ્યું
    1 week ago
    કાન્સ 2025: આલિયા ભટ્ટ, ઐશ્વર્યા રાય સહિતના સુપરસ્ટાર્સ દેખાશે, તો કેટલીક સેલિબ્રિટીઓ રેડ કાર્પેટ પર કામણ પાથરશે
    1 week ago
    રણવીર અલ્હાબાદિયા ફરી ટ્રોલ થયો; પાકિસ્તાનીઓની માફી માંગી
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 days ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    6 days ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    1 week ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    1 week ago
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 week ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    2 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    1 month ago
    મહારાજ કેમ સ્ત્રીઓથી દૂર રહે છે?
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હાઇકોર્ટના આદેશ બાદ પણ મનપાની ગેરકાયદે દબાણો મુદ્દે કોઈ કાર્યવાહી નહીં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > હાઇકોર્ટના આદેશ બાદ પણ મનપાની ગેરકાયદે દબાણો મુદ્દે કોઈ કાર્યવાહી નહીં
જુનાગઢ

હાઇકોર્ટના આદેશ બાદ પણ મનપાની ગેરકાયદે દબાણો મુદ્દે કોઈ કાર્યવાહી નહીં

Khaskhabar Editor
Last updated: 2025/02/11 at 3:54 PM
Khaskhabar Editor 3 months ago
Share
5 Min Read
SHARE

જૂનાગઢમાં દબાણો નહીં હટતા એડવોકેટ સંઘવીની મનપાનેે રજૂઆત

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢમાં વોકળા કાંઠે ખડકાઇ ગયેલા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા બાબતે હાઇકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો તેનો એકાદ માસ જેટલો સમય થઇ ગયો છે છતા હજુ સુધી મનપા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. મનપા દ્વારા હાઇકોર્ટના હુકમને પણ ગંભીરતાથી લેવામાં આવતો નથી. પિટિશન કરનાર એડવોકેટે હાઇકોર્ટમાં કોમ્પ્લાયન્સ રિપોર્ટ કરવા મનપાના કમિશનર પાસેથી ગેરકાયદેસર બાંધકામ કયારે તોડવાના છો અને જો ન તોડવાનાહોય તો કારણ સાથે માહિતી માંગી છે, જેથી કમ્પ્ટેમ્પ્ટ ઓફ ધી કોર્ટ માટે ફરી રિવાઇવ કરી શકાય.

- Advertisement -

જૂનાગઢ મહાનગરપાલીકા વિસ્તામાં પસાર થતા વોકળાઅની આસપાસ ગેરકાયદેસર બાંધકામ ખડકાઇ ગયા છે. 2023ના જુલાઇ માસમાં થયેલા જળબંબાકારથી લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા અને વ્યાપક નુકશાન થયુ હતુ. ત્યાર બાદ મનપા દ્વારા દેખાવ ખાતર નોટિસ આપવામાં આવી હતી અને અમુક દીવાલો તોડી દબાણ દૂર કર્યાનો સંતોષ માલી લીધો હતો. ત્યારબાદ સ્થિતિ ફરીએ જ થઇ ગઇ હતી. જૂનાગઢના એડવોકેટ કે.બી.સંઘવીએ વોકળા કાંઠે ખડકાયેલા બાંધકામને દૂર કરવા હાઇકોર્ટમાં પિટીશન કરી હતી.

એકાદ માસ પહેલા હાઇકોર્ટે જૂનાગઢ શહેરમાંથી પસાર થતા વોકળાના ત્રણેય વહેણ આસપાસના 28 બાંધકામોને દૂર કરવા હુકમ કર્યો હતો. જેને વખતે મનપાએ વરસાદના કારણે આ બાંધકામો તોડી શકાયા ન હોવાનું કારણ આપ્યુ હતુ. પરંતુ ત્યાબાદ કોઇ પ્રક્રિયા કરીન હતી. હાઇકોર્ટના હુકમ થયાને એક માસ જેટલો સમય થવા આવ્યો છે છતા મનપા દ્વારા આ દિશામાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એડવોકેટે જણાવ્યું હતું કે, હાઈકોર્ટના આદેશમાં ગેરકાયદેસર બાંધકામ દુર કરવાની સમય મર્યાદા લખી નથી એનો અર્થ એ નથી કે અનિશ્ચિત મુદ્દત સુધી ગેરકાયદેસર બાંધકામ તોડવાની પ્રક્રયા મોકુફ રાખવી. હાઈકોર્ટે હુકમ કર્યો છે તો તેની અમલવારી તાત્કાલીક કરવી જરૂરી છે. હાઈકોર્ટમાં કોમ્પ્લાયન્સ રિપોર્ટ રજીસ્ટ્રાર જનરલ મારફત રજુ કરવાનો છે.

મનપા દ્વારા હજુ સુધી કોઈ પ્રક્રિયા કરવામાં આવી નથી આથી એડવોકેટે મનપાના કમિશનર પાસેથી ર8 ગેરકાયદેસર બાંધકામ દુર કરવા જે હુકમ થયો છે તેને નોટિસ આપી ક્યારે બાંધકામ તોડવાનો છો અને જો ન તોડવાના હોય તો કારણ સહિત જાણ કરવી, બાકીના 197 નોટિસ આપવામાં આવી હતી, પિટીશનમાં કાળવાના મુખ્ય વહેણ આસપાસના જ બાંધકામોને જ નોટિસ અપાઈ હતી બાકીના બે વહેણના સર્વે અંગેની માહિતી આપવી, તા.23-1-2024 તથા તા.27-1-2024ના વોકળા કાંઠે થયેલા અનઅધિકૃત બાંધકામ દુર કરવા હુકમ કરાયા છે તે હુકમની નકલ સાથે બાંધકામ વાસ્તવિક રીતે દુર થયા છે કે કેમ તેનું રોજકામ રજુ કરવું અને તેની એક નકલ આપવી, કલેક્ટર જૂનાગઢે માર્ચ 2024માં ડિમોલીશન ડ્રાઈવમાં 27 બાંધકામ દુર કર્યા છે તેમ જણાવ્યું હતુ આ બાબતના કોઈ રોજકામ થયા હોત તો તેની પણ નકલ આપવી, કલેક્ટર દ્વારા પગલા લીધા છે તે ક્યા બાંધકામ દુર થયા તેની જાણ કરવી, 28 બાંધકામો ગેરકાયદેસર છે છતાં દુર કરી શકાયા નથી તે હવે ક્યારે દુર કરાશે તે પણ જણાવવું આ સહિતના મુદ્દાઓ અંગેની માહિતી માંગવામાં આવી છે. જે માહિતી માંગી છે તે કારણ સાથે જણાવવી જેથી હાઈકોર્ટમાં રિપોર્ટ થઈ શકે અને કમ્ટેમ્પ્ટ ઓફ ધી કોર્ટ માટે રિવાઈવ કરી શકાય. હાલ એડવોકેટ દ્વારા માહિતીની માંગણી થતા મનપામાં દોડધામ થઈ ગઈ છે.

- Advertisement -

દબાણો મુદ્દે એડવોકેટ કે.બી.સંઘવીએ શું કહ્યું
એડવોકેટ કે.બી સંઘવીએ જણાવ્યું હતું કે, કાળવા વોકળાની પેટા શાખા પર અનેક સ્થળે સ્લેબ ભરી લેવામાં આવ્યા છે. ઝાંઝરડા રોડ પર ક્રિષ્ના આર્કેડ બિલ્ડીંગ પાસે વોકળા પર સ્લેબ ભરી પાર્કિંગ બનાવી લેવામાં આવ્યું છે. જયશ્રી ફાટક પાસે સંસ્કૃતિ બિલ્ડીંગ, કાળવા ચોક નજીક પ્લેટીનીયમ કોમ્પ્લેક્ષ, ઝાંઝરડા બાયપાસ પર ભાજપના આગેવાનના કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, રાયજીનગર પાસે કાલરીયા સ્કૂલ દ્વારા વોકળાની પેટા શાખા પર તેમજ જોષીપરાના ઓઘડનગર પાસે વોકળા પર એકથી વધુ જગ્યાએ સ્લેબ ભરી દબાણ કરી કુદરતી વહેણને અવરોધ ઉભો કરવામાં આવ્યો છે. આથી આવા સ્થળોએ સાયન્ટીફિક મેપીંગ અને ડિસ્ટ્રીક્ટ લેન્ડ રેકર્ડ મુજબ વોકળાની પહોળાઈ કેટલી હતી અને હાલ કેટલી છે તેની ચકાસણી કરવા પણ જણાવ્યું છે.
ગેરકાયદે દબાણો દૂર કરવા આચારસંહિતા ભંગ થતી નથી
એડવોકેટે જણાવ્યું હતું કે, જ્યારે હાઈકોર્ટના હુકમથી વોકળા કાંઠા પરના ગેરકાયદેસર બાંધકામ દુર કરવાના હોય ત્યારે તેમાં ચૂંટણી આચારસંહિતાનો કોઈ ભંગ થતો નથી. આથી મનપા દ્વારા ચૂંટણી આચારસંહિતાનું બહાનું રજુ કરવામાં ન આવે તેમ પણ જણાવ્યું છે.

You Might Also Like

સોરઠ પંથકમાં ભર ઉનાળે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

વરસાદી માહોલથી યાર્ડમાં કેરીની આવક વધતા ભાવમાં ઘટાડો: જૂનાગઢ યાર્ડમાં 400થી 800 ભાવ બોલાયો

માણાવદરમાં સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ કચેરીમાં અઠવાડિયામાં એક વાર કામ થાય

જિલ્લાની 11 શાળાની અલગ અલગ રમતના તમામ ટ્રેનરની તાલીમનો કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ રેન્જમાં સ્પિડગન દ્વારા ઓવરસ્પિડ વાહન ચલાવનાર હવે પોલીસથી બચશે નહીં

TAGGED: junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમેરિકાની જેમ બ્રિટને પણ ગેરકાયદેસર 19 હજાર પ્રવાસીઓને ઘરભેગા કર્યા
Next Article પીઆઇ સાવજ પર હુમલો કરી ફરાર બુટલેગર રાજસ્થાનથી તેના સાગરીતો સાથે ઝડપાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સાંસદ શક્તિસિંહ ગોહિલ રાજુલાની મુલાકાતે પધાર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજુલાના ચોત્રા ગામે દેવી ભાગવત કથાના વક્તા લાખણશીભાઇ ગઢવીનુ પત્રકાર એક્તા પરિષદ દ્વારા સન્માન કરવામાં આવ્યું
‘પહેલા પાર્કિંગ સ્પેસ બતાવો પછી જ નવી કાર ખરીદો’, ટ્રાફિકને કાબૂમાં રાખવા મહારાષ્ટ્ર સરકારનો નુસખો!
રાજકોટમાંથી 3.67 લાખના હેરોઇન સાથે ગાયકવાડીના પેડલરને ઝડપી લેતી SOG
દેશમાં 2024માં ટ્રાફિક નિયમનાં ભંગ બદલ લોકોને કુલ રૂ.12000 કરોડનો દંડ!
દેશભરમાં રોજ 13 કરોડ કપ ચા પીવાય છે!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

સોરઠ પંથકમાં ભર ઉનાળે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
જુનાગઢ

વરસાદી માહોલથી યાર્ડમાં કેરીની આવક વધતા ભાવમાં ઘટાડો: જૂનાગઢ યાર્ડમાં 400થી 800 ભાવ બોલાયો

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
જુનાગઢ

માણાવદરમાં સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ કચેરીમાં અઠવાડિયામાં એક વાર કામ થાય

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?