By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    70 લાખ લોકોનું પ્રદર્શન
    4 days ago
    પોર્ટુગલની સંસદે બુરખા પ્રતિબંધ બિલને મંજૂરી આપી, 4 લાખ રૂપિયા સુધીનો દંડ પ્રસ્તાવિત
    6 days ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દોહા વાટાઘાટો દરમિયાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા: કતાર
    6 days ago
    Viral વિડિયો : એર ચાઇના ફ્લાઇટમાં આગ લાગી, ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
    6 days ago
    ભારતીયો અમેરિકામાં રહી દેશનું શોષણ કરે છે : ફ્લોરિડા સિટી કાઉન્સિલના નેતા ચૅન્ડલર લેંગવિનનું વિવાદાસ્પદ નિવેદન
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે
    6 days ago
    AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી
    6 days ago
    અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ
    6 days ago
    તમામ કેસોમાં CBI તપાસનો આદેશ આપી ન શકાય : સુપ્રીમ
    6 days ago
    દિલ્હીવાસીઓએ 2025માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    5 days ago
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    1 week ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    1 week ago
    વન-ડે સીરિઝમાં હવે કેમેરોન ગ્રીનના સ્થાને માર્નસ લાબુશેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો
    1 week ago
    કેન વિલિયમસન IPL 2026 પહેલા લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયો, પરંતુ એક ખેલાડી તરીકે નહીં…
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    6 days ago
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    1 week ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    1 week ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    1 week ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 days ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 days ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    6 days ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    6 days ago
    આ વખતે ધનતેરસના દિવસે સોનું ખરીદવાના ત્રણ શુભ મુહૂર્ત છે
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 week ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    1 week ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    2 weeks ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    2 weeks ago
    રાજકોટની ભંગાર રેફ્યુજી કોલોની બની દારૂડિયા, ગંજેરી, લુખ્ખાઓનો અડ્ડો
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શું મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાતા સ્વાગત કાર્યક્રમમાં હાજર બધા જ અરજદારોને ન્યાય મળે છે ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > શું મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાતા સ્વાગત કાર્યક્રમમાં હાજર બધા જ અરજદારોને ન્યાય મળે છે ?
ખાસ-ખબરગુજરાત

શું મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાતા સ્વાગત કાર્યક્રમમાં હાજર બધા જ અરજદારોને ન્યાય મળે છે ?

Khaskhabar Editor
Last updated: 2025/09/04 at 2:12 PM
Khaskhabar Editor 2 months ago
Share
3 Min Read
SHARE

જો પ્રશ્ન ઉકેલવાનો જ ન હોય તો ગાંધીનગર બોલાવો છો શા માટે? : અરજદારો 

લોકોના વણઉકેલાયેલાં પ્રશ્નો-સમસ્યાનો તાકીદે ઉકેલ આવે તે માટે સચિવાલયમાં મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ શરૂ કરાયો છે. આ કાર્યક્રમ અરજદારો માટે આશિર્વાદ ફળીભૂત થવાને બદલે વધુ ખર્ચાળ સાબિત થઈ રહ્યો છે. આજના ડિજિટલ યુગમાં પણ અરજદારોને પોતાના પ્રશ્નો ઉકેલવા ગાંધીનગરના ધરમધક્કાં ખાવા મજબૂર થવુ પડયુ છે. મહત્ત્વની વાત તો એ છે કે, મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાતા સ્વાગત કાર્યક્રમમાં ત્રણેક હજારથી વધુ અરજદારો હાજર રહેતાં હોય છે તે પૈકી અડધા-અડધને ન્યાય મળતો નથી તેવી ફરિયાદો સામે આવી છે.

- Advertisement -

ગાંધીનગરમાં ધક્કા પણ સમસ્યાનો ઉકેલ નથી મળતો

સ્થાનિક-તાલુકા ઉપરાંત જિલ્લા કક્ષાએ પણ ન્યાય ન મળે તો અરજદારો મુખ્યમંત્રીના ઓનલાઈન સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતાં હોય છે. ઘણાં કિસ્સામાં અરજદારોને સાંભળવા માટે રૂબરૂ બોલાવવામાં આવે છે, જ્યાં મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં અરજદારને સાંભળવામાં આવે છે. ગાંધીનગરમાં સચિવાલય ખાતે અરજદારોની સમસ્યાનો ઝડપભેર ઉકેલ લાવવાના હેતુસર મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. જૂન-2025માં મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં 3349 અરજદારો હાજર રહ્યા હતા, જેમાંથી માત્રને માત્ર 1592 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. જયારે, બાકીના અરજદારોએ પ્રશ્નોની રજૂઆત કર્યા વિના પરત ફરવુ પડ્યુ હતું. અરજદારોની ફરિયાદ છે કે, જો પ્રશ્ન ઉકેલવાનો જ ન હોય તો ગાંધીનગર બોલાવો છો શા માટે?

400-500 કિ.મી દૂરથી આવીને ન્યાય માટે રઝળપાટ

- Advertisement -

વણઉકેલાયેલાં પ્રશ્નોની રજૂઆત કરવા અરજદારો છેક કચ્છ સહિત દૂર-દૂરના જિલ્લા-વિસ્તારમાં આવતા હોય છે. હવે જો પ્રત્યેક અરજદાર સરેરાશ 500 રૂપિયા ખર્ચ કરે તે સ્વભાવિક છે. તે જોતાં સચિવાલયમાં મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં આવવા માટે ત્રણ હજારથી વધુ અરજદારોએ 16 લાખનો ખર્ચ કરવો પડયો હતો તેમ છતાંય અડધોઅડધ અરજદારોના પ્રશ્નો ઉકેલાયા ન હતાં. એક બાજું, ડિજિટલ યુગની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે, જ્યારે બીજી બાજું અરજદારોને 400-500 કિ.મી દૂરથી બોલાવીને રજૂઆત સાંભળવાને બદલે ધરમધક્કાં ખવડાવવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત લોક દરબારનો દેખાડો કર્યા વિના એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ જેથી સમય, નાણાંનો ખર્ચ બચે. કચ્છ સહિત આખાય રાજ્યભરમાંથી આવતાં અરજદારોને આખોય દિવસ સચિવાલયમાં વિતાવ્યા પછીય ન્યાય મળતો નથી. ઘણાં અરજદારો ન્યાય માટે રઝળપાટ કરી રહ્યાં છે. તાલુકા-જિલ્લા કક્ષાએ સરકારી બાબુઓ ગરીબ અરજદારોનું સાંભળતા નથી. હવે મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પણ અરજદારોને આર્થિક ડામ તો ઠીક પણ કડવો અનુભવ થઈ રહ્યો છે.

You Might Also Like

દિવાળીની પૂજામાં કયા કપડાં ન પહેરવા જોઈએ? માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના નિયમો જાણો

ST વિભાગના તમામ કર્મચારીઓને ‘તહેવાર પેશગી એડવાન્સ’ તરીકે રૂ. 10,000 અપાશે

દિવાળી મિની વેકેશનમાં રાજકોટ અને તેની આસપાસ ફરવાલાયક સ્થળો…

રાજકોટનાં યુવાન કર્મ ભટ્ટએ ચિંધ્યો નવો રાહ સગા-સંબંધી, મિત્રોનાં નામે ગરીબ બાળકોને દિવાળી સેલિબ્રેશનની કીટ આપી!

રાજકોટમાં 5 હંગામી ફાયર સ્ટેશન ઊભા કરાયા, 445 કર્મચારી નવા વર્ષની સવાર સુધી ખડેપગે રહેશે

TAGGED: chairmanship of the Chief Minister, Gujarat CM
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમિત મિશ્રાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું
Next Article કાર પર ટેક્સનું ભારણ ઘટ્યું: હવે માત્ર 40 ટકા જ જીએસટી ચૂકવવો પડશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ
ચોટીલા માર્કેટિંગ યાર્ડનું નામ બદલાયું: હવે ‘સ્વર્ગસ્થ ભરતભાઈ ધાધલ માર્કેટિંગ યાર્ડ’ તરીકે ઓળખાશે
ધ્રાંગધ્રાના સોલડી ગામે ગૌવંશ પર હુમલો કરનાર વિરુઘ્ધ ગુનો નોંધ્યો
રેસકોર્સનું ગ્રાઉન્ડ ફટાકડાંથી બન્યું ‘રંગીન’
કાલાવડ રોડ પર આવેલા ‘પ્રેમવતી’ રેસ્ટોરન્ટના પંજાબી શાકમાંથી ઈયળો નીકળતાં ગ્રાહકોનો દેકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

દિવાળીની પૂજામાં કયા કપડાં ન પહેરવા જોઈએ? માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના નિયમો જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
રાજકોટ

ST વિભાગના તમામ કર્મચારીઓને ‘તહેવાર પેશગી એડવાન્સ’ તરીકે રૂ. 10,000 અપાશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
રાજકોટ

દિવાળી મિની વેકેશનમાં રાજકોટ અને તેની આસપાસ ફરવાલાયક સ્થળો…

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?