By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હું આતંકવાદીની રાજધાની મોસ્કોમાં પગ નહીં મૂકું : ઝેલેન્સકીએ પુતિનના મોસ્કો આમંત્રણને નકારી કાઢ્યું
    2 hours ago
    ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ ખાસ છે.. ટ્રમ્પનું નિવેદન
    4 hours ago
    નેપાળે ફેસબુક અને યુટ્યુબ સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો: શું છે મુદ્દો અને શા માટે પ્રતિબંધ
    1 day ago
    ભારત અને પાકિસ્તાનમાં વરસાદને કારણે પૂરનો ખતરો વધ્યો
    1 day ago
    યુક્રેન શાંતિ માટે રાજદ્વારી પ્રયાસોને સમર્થન આપવા ભારત તૈયાર, યુએનમાં રાજદૂતનું નિવેદન
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અરુણાચલ પ્રદેશમાં ગ્લેશિયર પીગળવાથી તળાવોમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે, રાજ્ય પર પૂરનો ખતરો
    4 hours ago
    સંબંધોના સકારાત્મક મૂલ્યાંકનની પ્રશંસા કરીએ છીએ: ડોનાલ્ડ ટ્રમ્પની ‘હંમેશા મિત્રો’ ટિપ્પણી પર પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી
    4 hours ago
    દિલ્હી લાલ કિલ્લામાં સોના-હીરાથી જડિત 1 કરોડના કળશની ચોરી થઈ
    5 hours ago
    આવતીકાલે ચંદ્રગ્રહણ: આ વર્ષનું ભારતમાં છેલ્લું ચંદ્ર ગ્રહણ, જાણો સમય
    5 hours ago
    પંજાબમાં 1655 ગામ-23 જિલ્લા પાણીમાં ગરકાવ: 43નાં મોત થયા
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમિત મિશ્રાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું
    2 days ago
    IPL જોવું હવે પડશે મોંઘું! ટિકિટ પર 40 % GST લાગશે
    2 days ago
    ગેરકાયદેસર સટ્ટાબાજી એપ કેસમાં તપાસ એજન્સી દ્વારા શિખર ધવનને સમન્સ પાઠવવામાં આવ્યું
    2 days ago
    ‘4 જૂન જેવું હૃદયદ્રાવક…’: બેંગલુરુમાં થયેલી ભાગદોડ પર વિરાટ કોહલીનું નિવેદન
    3 days ago
    પહેલી વાર, મહિલા વનડે વર્લ્ડ કપની ઇનામી રકમ પુરુષો કરતા વધુ
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અક્ષય કુમારે પંજાબ પૂર રાહત માટે ₹5 કરોડનું વચન આપ્યું: તે દાન નહીં પણ સેવા છે
    3 hours ago
    શિલ્પા શેટ્ટીએ લાલબાગ ચા રાજા પંડાલમાં મહિલા પોલીસકર્મીની સેલ્ફીની વિનંતી નકારી
    1 day ago
    દયાભાભી પહોંચ્યા લાલબાગ ચા રાજાના દર્શને
    2 days ago
    સુહાના ખાન પર ખેડૂતને ફાળવેલી જમીન ગેરકાયદેસર રીતે ખરીદિ કરવાનો આરોપ
    3 days ago
    ફિલ્મ ‘વશ લેવલ 2’નો લોકો પર કેવો પ્રભાવ પડ્યો ? ચાલો જાણીએ બોક્સ ઓફિસના આંકડા
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે અનંત ચતુર્દશી: દુર્લભ સંયોગ હોવાથી આ નિયમોનું પાલન અવશ્ય કરો
    5 hours ago
    કાલે છે પરિવર્તિની એકાદશી, વિવાહ અને કારકિર્દીમાં આવતી અડચણો થશે દૂર
    4 days ago
    શ્રાદ્ધ કરતી વખતે આ નિયમોનું પાલન અવશ્ય કરજો
    4 days ago
    અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ
    1 week ago
    Rishi Pancham 2025 : કાલે છે ઋષિ પાંચમ જાણો વ્રત અને પૂજાની વિધિ
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    પુજારાની સંપત્તિમાં વિક્રમજનક વધારો!
    24 hours ago
    PBAS રિપોર્ટ પહેલાં જ પ્રોબેશન પર રહેલા ડૉ. તરલિકા ઝાલાવડિયાને અધ્યક્ષ બનાવાયા
    1 day ago
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 29 ભવનમાંથી માત્ર 5માં જ ‘હેડશિપ બાય રૉટેશન’ પદ્ધતિ શા માટે અમલમાં મૂકી?
    3 days ago
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દલિત, આદિવાસી અને SE-BCને હળહળતો અન્યાય
    4 days ago
    સદાદિયાની અવળચંડાઈ: ‘અમારું વિદ્યાલય-અમારું સ્વાભિમાન’ કાર્યક્રમનો આડકતરો વિરોધ
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા વૈકુંઠયાત્રા વાહિનીનું લોકાર્પણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા વૈકુંઠયાત્રા વાહિનીનું લોકાર્પણ
ગુજરાતરાજકોટ

અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા વૈકુંઠયાત્રા વાહિનીનું લોકાર્પણ

Khaskhabar Editor
Last updated: 2021/07/14 at 3:23 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

રાજકોટનાં વિકાસનાં શિલ્પી અરવિંદભાઇ મણીઆર ખૂદ એક સંસ્થા જ હતા : ડો. પ્રદિપભાઇ ડવ

સમય પાલન અરવિંદભાઇનો મોટામાં મોટો ગુણ : ગોવિંદભાઇ પટેલ

અરવિંદભાઇ મણીઆર આપણી સાથે સદેહે નહિ પરંતુ આશીર્વાદ વરસાવતા અવશ્ય જોઇ શકાય : જ્યોતીન્દ્રભાઇ મહેતા

સામાજિક સેવામાં સદૈવ અગ્રેસર સંસ્થા વધુ એક પ્રકલ્પ પૂર્ણ કરી રહી છે : જેરામભાઇ વાંસજાળીયા

અરવિંદભાઇ મણીઆરના કાર્યકાળમાં શહેરના વિકાસનો નવો રોડમેપ તૈયાર થયો : અમિતભાઇ અરોરા

સંસ્થા અનેક ક્ષેત્રે સેવાકીય કાર્યો કરી રહી છે : ડો. વલ્લભભાઇ કથીરીયા

અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા ચાલતા વિવિધ સેવાકીય પ્રકલ્પમાં વધુ એક સુવિધાનો ઉમેરો થયો છે. સંસ્થાને જીજ્ઞેશભાઇ જયંતિભાઇ પટેલ તથા પરિશેષભાઈ જયંતિભાઇ પટેલ તરફથી દાનમાં મળેલ વૈકુંઠયાત્રા વાહિની (શબવાહિની) લોકાર્પણ કાર્યક્રમ નાનો પણ ગરિમાપૂર્ણ રીતે રાજકોટનાં રૈયા સ્મશાન ગૃહ ખાતે યોજાયેલ હતો. સાથોસાથ સ્મશાન પરિસરમાં પ્રસંગની યાદગીરીને જીવંત રાખવા મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરાયેલ હતું.

Contents
રાજકોટનાં વિકાસનાં શિલ્પી અરવિંદભાઇ મણીઆર ખૂદ એક સંસ્થા જ હતા : ડો. પ્રદિપભાઇ ડવસમય પાલન અરવિંદભાઇનો મોટામાં મોટો ગુણ : ગોવિંદભાઇ પટેલઅરવિંદભાઇ મણીઆર આપણી સાથે સદેહે નહિ પરંતુ આશીર્વાદ વરસાવતા અવશ્ય જોઇ શકાય : જ્યોતીન્દ્રભાઇ મહેતાસામાજિક સેવામાં સદૈવ અગ્રેસર સંસ્થા વધુ એક પ્રકલ્પ પૂર્ણ કરી રહી છે : જેરામભાઇ વાંસજાળીયાઅરવિંદભાઇ મણીઆરના કાર્યકાળમાં શહેરના વિકાસનો નવો રોડમેપ તૈયાર થયો : અમિતભાઇ અરોરાસંસ્થા અનેક ક્ષેત્રે સેવાકીય કાર્યો કરી રહી છે : ડો. વલ્લભભાઇ કથીરીયા

રાજકોટનાં પ્રથમ નાગરિક, મેયર ડો. પ્રદિપભાઇ ડવે જણાવ્યું હતું કે, ‘રાજકોટનાં વિકાસનાં સ્વપ્નદૃષ્ટા અરવિંદભાઇ મણીઆર ખૂદ એક સંસ્થા જ હતા. ખૂબ જ ટૂંકાગાળામાં શહેરના વિકાસ માટે તેમણે કરેલા કાર્યો દાયકાઓ બાદ પણ આપણે જોઈ રહ્યા છીએ. આ મહાનુભાવના નામ સાથે જોડાયેલ સંસ્થાના સેવાકીય કાર્યોમાં મને યાદ કર્યો તે બદલ સહુનો આભાર.’

- Advertisement -

ઉમીયા માતાજી ટ્રસ્ટના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયાએ આભાર સહ જણાવ્યું હતું કે, ‘ અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટની સ્થાપના જ સેવાના ઉદ્દેશથી થઈ છે. સામાજિક સેવામાં સદૈવ અગ્રેસર સંસ્થા વધુ એક પ્રકલ્પ પૂર્ણ કરી સેવાને સાર્થક કરે છે. તેમણે દાતા જયંતિભાઇ પટેલના ભુતકાળના સંસ્મરણો તાજા કર્યા હતા.’

ડો. વલ્લભભાઇ કથીરીયાએ જણાવ્યું હતું કે, ‘ અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટની સામાજિક, શૈક્ષણીક, તબીબી, જ્ઞાનવર્ધક ઉપરાંત અનેક ક્ષેત્રે સેવાકીય કાર્યો કરી રહી છે. સંસ્થાની મોબાઇલ ડિપેન્સરીમાં ફક્ત રૂા. ૧૦માં નિદાન સાથે ત્રણ દિવસની દવા પણ આપવામાં આવે છે અને તેનો લાભ દરરોજ અસંખ્ય છેવાડાના લોકો લઇ રહ્યા છે.’

અમિતભાઇ અરોરાએ જણાવ્યું હતું કે, ‘હજુ હમણાં જ રાજકોટમાં આવ્યો છું અને ત્યાં જ સેવાકીય કાર્યોમાં સામેલ થવાનો મોકો મળ્યો તે શુભ સંકેત દર્શાવે છે. અહીં લોકો સાથે થોડી વાતચીતમાં માહિતી મળી છે કે અરવિંદભાઇ મણીઆર રાજકોટનાં ચુંટાયેલા પ્રથમ મેયર હતા અને તેઓના કાર્યકાળમાં વિકાસનો એક નવો રોડમેપ બન્યો જે આજ સુધી સહુ માટે ઉપયોગી બની રહ્યો છે.’

- Advertisement -

ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘સમયપાલન એ અરિવંદભાઇ મણીઆરનો મોટામાં મોટો ગુણ હતો. તેમના કદમથી કદમ મિલાવવા એટલે કપરામાં કપરું કાર્ય. પરંતુ જે તેમાં નિપુણ થયા તે શ્રેષ્ઠ થયા. તેમની પારખુ નજરથી કાર્યકરને હીરાની જેમ ચમકાવતા.’

સહકારી અગ્રણી અને સંસ્થાના ટ્રસ્ટી જ્યોતીન્દ્રભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, ‘સંસ્થાના વિવિધ સેવાકીય કાર્યો સહુના સાથથી સારી રીતે થઇ રહ્યા છે. આ તકે અરવિંદભાઇ મણીઆર આપણી સાથે સદેહે નહિ પરંતુ આશીર્વાદ વરસાવતા અવશ્ય જોઇ શકાય છે. દાતા પરિવારનાં વડિલ માતુ અંબામાના આશીર્વાદથી જયંતિભાઇ અને તેમના પરિવારજનો દ્વારા સહુને ઉપયોગી સમાજ સેવાનું કાર્ય સાકાર થયું છે.’

સાદગીસભર આ લોકાર્પણમાં ડો. પ્રદિપભાઇ ડવ (મેયર-રાજકોટ મહાનગરપાલિકા), જેરામભાઈ વાંસજાળીયા (પ્રમુખ-ઉમીયા માતાજી ટ્રસ્ટ), જ્યોતીન્દ્રભાઇ મહેતા (અધ્યક્ષ નાફકબ, ન્યુ દિલ્હી), કલ્પકભાઇ મણીઆર (જાણીતા સી.એ.-સહકાર અગ્રણી), બાબુભાઇ ઘોડાસરા (પૂર્વ કલેકટર), ગોવિંદભાઇ પટેલ (ધારાસભ્ય), ધનસુખભાઇ ભંડેરી (ચેરમેન મ્યુનીસીપલ ફાયનાન્સ બોર્ડ), ડો. દર્શિતાબેન શાહ (ડે. મેયર-રાજકોટ મહાનગરપાલિકા), પુષ્કરભાઇ પટેલ (સ્ટે. કમીટી ચેરમેન-રાજકોટ મહાનગરપાલિકા), અમિતભાઇ અરોરા (કમીશ્નર-રાજકોટ મહાનગરપાલિકા), કમલેશભાઇ મીરાણી (શહેર ભાજપ અધ્યક્ષ), લાખાભાઈ સખીયા (સામાજિક અગ્રણી), ડી. કે. સખીયા (સામાજિક અગ્રણી), ડો. વલ્લભભાઈ કથીરીયા (મેનેજીંગ ટ્રસ્ટી), હંસરાજભાઇ ગજેરા (ડિરેકટર-રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.), બાવનજીભાઇ મેતલિયા (ડિરેકટર-રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.), ડો. માધવભાઇ દવે (ડિરેકટર-રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.), શ્રી સાંઇ રામેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ (રૈયા સ્મશાન)ના વિજયભાઇ અને સંજયભાઇ, દાતા પરિવારમાંથી જયંતિભાઇ પટેલ તથા જીજ્ઞેશભાઇ પટેલ અને પરિશેષભાઇ પટેલ, અપૂર્વભાઇ મણીઆર (અધ્યક્ષ-સરસ્વતી શિશુ મંદિર), બળવંતભાઇ જાની, મિહીરભાઇ મણીઆર, જયેશભાઇ સંઘાણી, ચમનભાઇ સિંધવ, વિજયભાઇ કારીયા, મુકેશભાઇ દોશી, જયંતભાઇ ધોળકીયા, નિલેશભાઇ શાહ, લક્ષ્મણભાઇ મકવાણા, ભુપેન્દ્રભાઇ શાહ, સંજયભાઇ મોદી, ઇન્દ્રવદનભાઇ રાજ્યગુરૂ, જગદીશભાઇ જોષી, મનીશભાઇ શેઠ, ગુણવંતભાઈ ભટ્ટ, રમેશભાઈ પરમાર, ભરતભાઈ અનડકટ વગેરે ઉપસ્થીત રહ્યા હતા. આભારદર્શન ટ્રસ્ટી જ્યોતીન્દ્રભાઇ મહેતાએ અને સરળ-મનનીય સંચાલન નિલેશભાઇ શાહે કર્યું હતું.

You Might Also Like

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પુસ્તકાલયોમાં ઓગસ્ટ માસ દરમિયાન 39,907 નાગરિકોએ લીધો લાભ: નવા 318 સભ્યો લાઈબ્રેરી સાથે જોડાયા

માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડનું 15 દિવસનું ભાડું 30 લાખ: જમીનના વળતરની દરખાસ્ત ત્રીજીવાર પેન્ડિંગ

વર્લી મટકાનો ઑનલાઇન ધગધગતો જુગાર રમાડી ખિસ્સાં ભરતા બુકીઓ બેફામ

લોકોની સુરક્ષા માટે નહીં, દંડ વસૂલવા માટે હેલ્મેટનો કાયદો : રોહિતસિંહ રાજપૂત

રાજ્યમાં 197 સરકારી પુસ્તકાલય કાર્યરત, નવા 71 સરકારી પુસ્તકાલયના નિર્માણને મંજૂરી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દસકા જુના આધેડની આત્મહત્યા કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો થયો
Next Article લશ્કર-એ-તૈયબાનાં કમાન્ડર અબુ હુરૈરા સહિત 3 આતંકી ઠાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પુસ્તકાલયોમાં ઓગસ્ટ માસ દરમિયાન 39,907 નાગરિકોએ લીધો લાભ: નવા 318 સભ્યો લાઈબ્રેરી સાથે જોડાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડનું 15 દિવસનું ભાડું 30 લાખ: જમીનના વળતરની દરખાસ્ત ત્રીજીવાર પેન્ડિંગ
વર્લી મટકાનો ઑનલાઇન ધગધગતો જુગાર રમાડી ખિસ્સાં ભરતા બુકીઓ બેફામ
અમેરિકાના વિઝા કેમ નકારાય છે?
લોકોની સુરક્ષા માટે નહીં, દંડ વસૂલવા માટે હેલ્મેટનો કાયદો : રોહિતસિંહ રાજપૂત
રાજ્યમાં 197 સરકારી પુસ્તકાલય કાર્યરત, નવા 71 સરકારી પુસ્તકાલયના નિર્માણને મંજૂરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પુસ્તકાલયોમાં ઓગસ્ટ માસ દરમિયાન 39,907 નાગરિકોએ લીધો લાભ: નવા 318 સભ્યો લાઈબ્રેરી સાથે જોડાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
રાજકોટ

માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડનું 15 દિવસનું ભાડું 30 લાખ: જમીનના વળતરની દરખાસ્ત ત્રીજીવાર પેન્ડિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
રાજકોટ

વર્લી મટકાનો ઑનલાઇન ધગધગતો જુગાર રમાડી ખિસ્સાં ભરતા બુકીઓ બેફામ

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?