By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હમાસ ગાઝા પર કબજો છોડશે, બંધકોને મુક્ત કરશે
    22 hours ago
    તાલિબાન સરકારના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી આવશે ભારતની મુલાકાતે
    24 hours ago
    POKમાં સૌથી વધુ વસ્તી હિન્દૂ કે મુસ્લિમની છે ? ચાલો જાણીયે
    1 day ago
    રશિયન સેના દ્વારા અનેક યુક્રેનિયન સૈન્ય ઠેકાણા અને ગેસ પ્લાન્ટન પર હુમલો
    1 day ago
    જાપાન/ સાને તાકાઇચી એલડીપીના નવા નેતા તરીકે ચૂંટાયા, ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા પીએમ બનશે
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    PM મોદી 8 ઓક્ટોબરે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે
    22 hours ago
    પ્રિલિમ્સ પુરી થતા જ આવી જશે આન્સર કી, UPSCનો નિર્ણય
    22 hours ago
    ભારતીય ન્યાયતંત્ર કાયદાના શાસન માટે છે, બુલડોઝર ન્યાય માટે નહીં; પોતાના ચુકાદાને ટાંકે છે: મોરેશિયસમાં CJI BR ગવઈ
    24 hours ago
    નવ બાળકોના મૃત્યુ બાદ મધ્યપ્રદેશ સરકારે કોલ્ડ્રીફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો
    24 hours ago
    ફ્લિપકાર્ડ, ઝોમેટો જેવી ઇ-કોમર્સ કંપની એક્સ્ટ્રા ડિલિવરી ચાર્જ લે છે તો તેમની સામે કાર્યવાહી થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 140 રને ભવ્ય વિજય, જાડેજાનો તરખાટ
    22 hours ago
    Hats Off Surya!! આખી ટૂર્નામેન્ટની મેચ ફી ભારતીય સેનાને અર્પણ
    6 days ago
    ભારતની જીત બાદ PCBના વડા મોહસીન નકવીએ ટ્રોફી-મેડલ ચોર્યાં!
    6 days ago
    ભારતીય ટીમે ઉજવણી તો કરી પણ હવે ટ્રોફી મળશે?
    6 days ago
    પાકિસ્તાની કેપ્ટ પોતાની મેચની ફી ઓપરેશન સિંદૂરમાં ઠાર થયેલા આતંકીઓના પરિવારને દાન કરશે
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    બોલિવૂડના મોટા સ્ટાર્સની કમાણી હવે માત્ર ફિલ્મો પર નિર્ભર નથી
    3 days ago
    શિલ્પા અને રાજને થાઈલેન્ડ ત્રણ દિવસના વેકેશન પર જવાની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી
    3 days ago
    શ્રદ્ધા કપૂરે એનિમેટેડ ફિલ્મ ‘છોટી સ્ત્રી’ની જાહેરાત કરી
    6 days ago
    દિલજીત -પરિણિતીની અમર સિંહ ચમકીલા માટે ઇન્ટરનેશનલ એમી એવોર્ડ માટે નોમિનેટ
    1 week ago
    સરદારજી 3 વિવાદ બાદ દિલજીત દોસાંઝે ભારત-પાકિસ્તાનની મેચો પર કટાક્ષ કર્યો
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    Dussehra 2025 : દશેરા પર પૂજા કરવાનો શુભ સમય અને કાલે રાવણનું દહન ક્યારે કરવામાં આવશે? ચાલો જાણીયે
    4 days ago
    આજે જાણો નવરાત્રી દરમિયાન તુલસીની પૂજા સાથે સંકળાયેલી કેટલીક ખાસ રીતો અને તેના ફાયદાઓ વિશે
    1 week ago
    આશાપુરા મંદિર શક્તિ અને ભક્તિના અનોખા સંગમનું પ્રતીક
    2 weeks ago
    શક્તિ અને આરાધનાના પર્વનો પ્રારંભ
    2 weeks ago
    આજે અનંત ચતુર્દશી: દુર્લભ સંયોગ હોવાથી આ નિયમોનું પાલન અવશ્ય કરો
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સ્વિગી-ઝોમેટો ગ્રાહકોને આપે છે આકરા ડામ
    1 week ago
    રેસકોર્સના ગાર્ડનમાં ગંદકી અને ઉંદરોનો અસહ્ય ત્રાસ
    1 week ago
    આસિસ્ટન્ટ પ્રોફેસર ભાવિક કંટેસરિયા, ભાવેશ રાબા અને પલક સખીયાને ભરતીના ડાયરેક્ટ ઓર્ડરની લ્હાણી
    2 weeks ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેનની ગાડી ‘લોગ બૂક’ કોણ મેઈન્ટેઈન કરે છે?
    3 weeks ago
    VC ઉત્પલ જોશીના રાજમાં સંઘી-સવર્ણોને ઘી-કેળા!
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સિદસર ઉમિયાધામમાં CMની ઉપસ્થિતિમાં સામાજીક સંમેલન યોજાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સિદસર ઉમિયાધામમાં CMની ઉપસ્થિતિમાં સામાજીક સંમેલન યોજાશે
ગુજરાત

સિદસર ઉમિયાધામમાં CMની ઉપસ્થિતિમાં સામાજીક સંમેલન યોજાશે

Khaskhabar Editor
Last updated: 2023/09/21 at 5:31 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

સવા શતાબ્દી મહોત્સવ અને ઉમાર્તન યોજના દ્વારા વિકાસની નવી કેડી કંડારાશે: મૌલેશભાઇ ઉકાણી

ખાસ-ખબર સંવાદદાતા
કડવા પાટીદારોનું આશ્ર્થઆનું કેન્દ્ર ઉમિયાધામ સિદસર સમગ્ર સોરાષ્ટ્રના કડવા પાટીદાર સમાજના સામાજીક, શૈક્ષણિક, આધ્યાત્મીક અને આર્થિક વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર સૌરાષ્ટ્રભરના ઉમિયા પરિવારોના ઉત્થાન માટે કટીબધ્ધ છે. આગામી 2024માં મા ઉમિયા પ્રાગ્ટયના 125 વર્ષ નિમિત્તે યોજાનારા સવા શતાબ્દી મહોત્સવના મગંલા ચરણ રૂપે આગામી તા. 29,30 સપ્ટેમ્બર તથા 1 ઓક્ટોમ્બરે ’બિલ્વપત્ર’ ના શિર્ષક હેઠળ ત્રીદિવસીય કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી તથા કેન્દ્રીય મંત્રીની ઉપસ્થઇતિમાં સામાજીક સંમેલન સાથે 125 સ્થળેથી કાર રેલીનો કાફલો સિદસર પહોંચી મા ઉમિયાનો જયઘોષ કરશે. ઉમિયાધામ સિદસર ખાતે યોજાનારા ત્રિદલ કાર્યક્રમની વિગતો આફતા શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ જેરામભાઇ વાંસજાળિયા, ચેરમેન મૌલેશભાઇ ઉકાણી, મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઇ પટેલ, ઉપપ્રમુખ ચિમનભાઇ શાપરીયા, જગદીશભાઇ કોટડીયાએ જણાવ્યું હતું કે, જગતજનની મા ઉમિયાના સિદસર ખાતેના પ્રાગટયના 125 વર્ષ નિમિતે યોજાનારા બિલ્વપત્ર કાર્યક્રમમાં તા. 29ના રોજ શુક્રવારે સવારે દર વર્ષની માફક આ વર્ષ પણ ભાદરવી પુનમના દિવસે 11 કુંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે. સાથો સાથ વેણુ નદીના પૂર્વ કિનારે 30 વિઘા જગ્યામાં સિદસર તીર્થધામ યાત્રા સંકુલ ’ઉમા વાટિકા’નું ભૂમિપૂજન કાર્યક્રમ મુખ્યદાતા વિજયાબેન તથા જીવનભાઇ ગોરધનભાઇ ગોવાણી પરિવારની ઉપસ્થઇતિમાં યોજાશે. તા. 30ને શનિવારે સવારે 8થી 12 કલાકે

- Advertisement -

45 કરોડના ખર્ચ નિર્માણધીન ઉમા વાટિકાનું ભૂમિપૂજન થશે

125 સ્થળેથી કાર રેલી યોજાશે 6200થી વધુ કાર સિદસર પહોંચશે: ચિમભાઇ સાપરીયા

- Advertisement -

2024ના સવા શતાબ્દી મહોત્સવના મંગલચરણ સાથે ‘ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ’

ઉમિયા પરિવાર મહિલા સંગઠન સમિતિ દ્વારા સૌરાષ્ટ્રભરના તાલુકા તથા શહેરોની બહેનોની રાસ ગરબા સ્પર્ધા તથા બપોરે 2:00 કલાકે મહિલા સંમેલન યોજાશે. જેમાં પ્રસિધ્ધ વક્તા જય વસાવડાનું વ્યક્તવ્ય યોજાશે. તા. 01 ઓક્ટોમ્બરને રવિવારે સમગ્ર સૌરાષ્ટ્ર- ગુજરાતમાંથી 125 કારરેલી(દરેક રેલીમાં 51 કાર ) સવારે 10થી 12 વચ્ચે ઉમિયાધામ સિદસર પહોંચશે. આ જ દિવસે બપોરે ઉમિયાધામ ખાતે ભવ્ય-દિવ્ય સામાજિક સંમેલન મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રના કેબીનેટ મંત્રી પરસોતમભાઇ રૂપાલા અથિથિ વિશેષ તરીકે તથા પાટીદાર ભઆમાશા જીવનભાઇ ગોવાણી સ,મારંભના ઉદઘાટક તરીકે તથા પાટીદાર સમાજના આગેવાનો, ઉમિયાધામના ટ્રસ્ટીઓ, ઉદ્યોગપતિઓની ઉપસ્થિતીમાં યોજાશે. શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઇ ઉકાણી, મેનેજિંગ ટ્ર્સ્ટી જયેશભાઇ પટેલ, ઉપપ્રમુખ ચિમનભાઇ શાપરીયા, જગદીશભાઇ કોટડીયા, એ જણાવ્યું હતું કે, ઉમિયાધામ સિદસર દ્વારા 1999ના શતાબ્દી મહોત્સવ હાદ 51 કરોડની, 2012ના રજત જયંતી મહોત્સવ વેળાએ 125 કરોડની સમુદ્ધી યોજના થકી સમાજ વિકાસ કાર્યો કર્યો છે. ત્યારે સવા શત્બ્દી મોહત્સવ વેળાએ ઉમિયાધામ સિદસરના માધ્યમથી રૂ. 500 કરોડની સમુદ્ધી યોજના અમલી બનાવી દાતાઓની સહયોગથી શૈક્ષણીક, આરોગ્ય, સામાજીક વિકાસ કાર્યોનો સંકલ્પ જાહેર કર્યો છે. આ વિકાસ કાર્યોને વંગ આપવા માટે રૂ. 500 કરોડની સમુદ્ધી યોજના-3 અંતર્ગત ’ઉમારત્ન’ વિશેષ યોગદાન યોજના અમલી બનાવાય છે. જેમાં 3.51 લાખનું યોગદાન આપનાર ઉમારત્ન દાતાને 25 વર્ષ સુધી વિમા કવચ બાદ 25 વર્ષ બાદ રૂ. 5- લાખ પરત મળશે ઉમારત્ન યોજના અંતર્ગત મળેલ અનુદાન વર્ષ 2031 સુધીનું તથા સમુદ્ધી યોજના-3ના તમામ પ્રોજેક્ટ માટે સંયુક્ત યોગદાન ગણાશે, યોગદાનની રકમ એકી સાથે અથવા 2 કે 3 વર્ષ હપ્તામાં આપી શકાશે, ઉમારત્ન દાતાનું નામ મંદિરની વેબસાઇઠ પર વર્ષ 2031 સુધી તથા દાતાના જન્મદિવસે તમામ પ્રોજેક્ટની સ્ક્રીન પર પ્રસિદ્ધ કરવામાં આવશે. ‘ઉમારત્ન’ દાતાને એવોર્ડ અને સન્માનપત્રથી સનમાનિત કરવામાં આશે તેમજ તેમનું નામ ઉમિયાધામ સિદસરના સામાં કાંઠા પ્રોજેકટમાં અંકિત કરવામાં આવશે.

અમદાવાદ, બરોડા, સુરત તથા સૌરાષ્ટ્રના 11 જિલ્લામાંથી 125 સ્થળેથી 6200 કાર રેલી સ્વરૂપે સિદસર આવશે

આગામી વર્ષ ડિસેમ્બર-2024માં જામજોધપુર તાલુકાના સિદસર ખાતે ઉમિયા માતાજી પ્રાગ્ટયના 125 વર્ષ નિમિત્તે યોજાનારા ’સવા શતાબ્દી મહોત્સવ’ ના મંગલાચરણ નિમિત્તે 125 કાર રેલી યોજી 6200થી વધુ કારમાં પાટીદારો ઉમિયાધામ સિદસર પહોંચી ‘સામાજીક સંમેલન’માં હાજરી આપશે. તા. 29 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોમ્બર દરમ્યાન ઉમિયાધામ સિદસર ખાતે યોજાનારા ત્રિદલ કાર્યક્રમની વિગતો આપતા શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખી જેરામભાઇ વાંસજાળિયા, ચેરમેન મૌલેશભાઇ ઉકાણી, મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઇ પટેલ, ઉપપ્રમુખ ચિમનભાઇ શાપરીયા, જગદીશભાઇ કોટડીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા કેન્દ્રિય મંત્રી પરસોતમભાઇ રૂપાલાની ઉપસ્થિતિમાં યોજાનારા સામાજીક સંમેલનો તથા અન્ય કાર્યક્રમોમાં ભાગ લેવા માટે ગુજરાતભરમાંથી 125 કાર રેલી ઉમિયાધામ સિદસર આવશે. 51 કારની એક રેલી એવી 125 કાર રેલીમાં હજારો ભાવિકો માં ઉમિયાના દર્શન માટે આવશે. ઉમિયાધામ સિદસરના આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે, એક સાથે 125થી વધુ સ્થળેથી કાર રેલી યોજાતી હોય અને એક સ્થળે પહોંચવાની હોય તેવા આ પ્રસંગની ’ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ’માં નોંધણી થશે. રેલીમાં જોડાનાર કાર સાથે 1થી 51 નંબરના સ્ટીકર દરેક કારમાં ઝંડી તથા દરેક કાર રેલી સાથે ઇન્ચાર્જ, પાયલોટીંગ કાર, વીડિયો, ડી.જે. સહીતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

You Might Also Like

મધ્યપ્રદેશ અને રાજસ્થાન બાદ હવે ગુજરાતમાં પણ આરોગ્ય મંત્રીએ કફ સિરપના વેચાણ અંગે તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો

જગદીશ બન્યા ગુજરાત ભાજપના નવા વિશ્ર્વકર્મા

શક્તિ વાવાઝોડું: ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન સાથે વરસાદની આગાહી

સરગમ પરિવારના રાસોત્સવમાં 250 ઇનામોનો વરસાદ: હજારો ખેલૈયા ઝૂમ્યા

મીઠાપુરમાં ચાલુ વરસાદે રાવણ દહન

TAGGED: kadvapatidar, SIDSAR, SOCIALPROGRAMME, UMIYADHAM
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મનપાએ રાસોત્સવ માટે મેદાન ભાડે આપવા ટેન્ડર પ્રસિદ્ધ કર્યા
Next Article વારાણસીમાં ભગવાન શિવની થીમ પર બનશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

મધ્યપ્રદેશ અને રાજસ્થાન બાદ હવે ગુજરાતમાં પણ આરોગ્ય મંત્રીએ કફ સિરપના વેચાણ અંગે તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
PM મોદી 8 ઓક્ટોબરે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે
પ્રિલિમ્સ પુરી થતા જ આવી જશે આન્સર કી, UPSCનો નિર્ણય
ગ્રીનકાર્ડ કેમ મેળવશો?
અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 140 રને ભવ્ય વિજય, જાડેજાનો તરખાટ
હમાસ ગાઝા પર કબજો છોડશે, બંધકોને મુક્ત કરશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

મધ્યપ્રદેશ અને રાજસ્થાન બાદ હવે ગુજરાતમાં પણ આરોગ્ય મંત્રીએ કફ સિરપના વેચાણ અંગે તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ગુજરાત

જગદીશ બન્યા ગુજરાત ભાજપના નવા વિશ્ર્વકર્મા

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
અમદાવાદ

શક્તિ વાવાઝોડું: ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન સાથે વરસાદની આગાહી

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?