By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીનનો ૠઉઙ ગ્રોથ લક્ષ્યાંક 5%થી નીચે 2026 માટે 4.55%નો ટાર્ગેટ જાહેર
    5 minutes ago
    ટ્રમ્પને યુદ્ધ ભારે પડશે! ગલ્ફ દેશો અમેરિકામાંથી 2 ટ્રિલિયન ડૉલરનું રોકાણ પાછું ખેંચવાની તૈયારીમાં
    2 hours ago
    ભારત આવેલા ઈરાનના મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- ‘ગલ્ફથી અમેરિકાનું અસ્તિત્વ ખતમ કરી દઈશું’
    3 hours ago
    ઈરાનનો નવો સુપ્રીમ લીડર અમે નક્કી કરીશું! ટ્રમ્પે કુર્દ લડાકૂઓને પણ હથિયાર ઉપાડવા કરી હાંકલ
    3 hours ago
    અમે નથી રોકી રહ્યા, અમેરિકાને પૂછો..: ભારતના ઓઇલના જહાજો અંગે ઈરાનનું મોટું નિવેદન
    3 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    AI સાથેના મોહમાં તૂટતા સંબંધો
    18 minutes ago
    સ્ટેડિયમમાં સેલેબ્સનો જમાવડો: રોહિત શર્માથી લઈ રણબીર કપૂર સુધીના સ્ટાર્સ ઉમટ્યા
    22 minutes ago
    ભારત T20 વર્લ્ડ કપના ફાઇનલમાં ત્રીજી વખત ચેમ્પિયન બનવાથી એક જીત દૂર
    23 minutes ago
    નેપાળમાં ‘Gen Z’ સરકાર
    25 minutes ago
    US-ઇઝરાયલ હુમલામાં ઇરાનના 3000 ઘર તબાહ: 1200નાં મોત
    27 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સેમિ ફાઈનલ બાદ ભાવુક થયો સંજુ સેમસન, સંઘર્ષના દિવસો યાદ કરી કહ્યું – 9 મહિના કપરાં હતા
    3 hours ago
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    6 days ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    1 week ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    1 week ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    2 hours ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    1 day ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સિદસર ઉમિયાધામમાં CMની ઉપસ્થિતિમાં સામાજીક સંમેલન યોજાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સિદસર ઉમિયાધામમાં CMની ઉપસ્થિતિમાં સામાજીક સંમેલન યોજાશે
ગુજરાત

સિદસર ઉમિયાધામમાં CMની ઉપસ્થિતિમાં સામાજીક સંમેલન યોજાશે

Khaskhabar Editor
Last updated: 2023/09/21 at 5:31 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

સવા શતાબ્દી મહોત્સવ અને ઉમાર્તન યોજના દ્વારા વિકાસની નવી કેડી કંડારાશે: મૌલેશભાઇ ઉકાણી

ખાસ-ખબર સંવાદદાતા
કડવા પાટીદારોનું આશ્ર્થઆનું કેન્દ્ર ઉમિયાધામ સિદસર સમગ્ર સોરાષ્ટ્રના કડવા પાટીદાર સમાજના સામાજીક, શૈક્ષણિક, આધ્યાત્મીક અને આર્થિક વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર સૌરાષ્ટ્રભરના ઉમિયા પરિવારોના ઉત્થાન માટે કટીબધ્ધ છે. આગામી 2024માં મા ઉમિયા પ્રાગ્ટયના 125 વર્ષ નિમિત્તે યોજાનારા સવા શતાબ્દી મહોત્સવના મગંલા ચરણ રૂપે આગામી તા. 29,30 સપ્ટેમ્બર તથા 1 ઓક્ટોમ્બરે ’બિલ્વપત્ર’ ના શિર્ષક હેઠળ ત્રીદિવસીય કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી તથા કેન્દ્રીય મંત્રીની ઉપસ્થઇતિમાં સામાજીક સંમેલન સાથે 125 સ્થળેથી કાર રેલીનો કાફલો સિદસર પહોંચી મા ઉમિયાનો જયઘોષ કરશે. ઉમિયાધામ સિદસર ખાતે યોજાનારા ત્રિદલ કાર્યક્રમની વિગતો આફતા શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ જેરામભાઇ વાંસજાળિયા, ચેરમેન મૌલેશભાઇ ઉકાણી, મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઇ પટેલ, ઉપપ્રમુખ ચિમનભાઇ શાપરીયા, જગદીશભાઇ કોટડીયાએ જણાવ્યું હતું કે, જગતજનની મા ઉમિયાના સિદસર ખાતેના પ્રાગટયના 125 વર્ષ નિમિતે યોજાનારા બિલ્વપત્ર કાર્યક્રમમાં તા. 29ના રોજ શુક્રવારે સવારે દર વર્ષની માફક આ વર્ષ પણ ભાદરવી પુનમના દિવસે 11 કુંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે. સાથો સાથ વેણુ નદીના પૂર્વ કિનારે 30 વિઘા જગ્યામાં સિદસર તીર્થધામ યાત્રા સંકુલ ’ઉમા વાટિકા’નું ભૂમિપૂજન કાર્યક્રમ મુખ્યદાતા વિજયાબેન તથા જીવનભાઇ ગોરધનભાઇ ગોવાણી પરિવારની ઉપસ્થઇતિમાં યોજાશે. તા. 30ને શનિવારે સવારે 8થી 12 કલાકે

- Advertisement -

45 કરોડના ખર્ચ નિર્માણધીન ઉમા વાટિકાનું ભૂમિપૂજન થશે

125 સ્થળેથી કાર રેલી યોજાશે 6200થી વધુ કાર સિદસર પહોંચશે: ચિમભાઇ સાપરીયા

- Advertisement -

2024ના સવા શતાબ્દી મહોત્સવના મંગલચરણ સાથે ‘ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ’

ઉમિયા પરિવાર મહિલા સંગઠન સમિતિ દ્વારા સૌરાષ્ટ્રભરના તાલુકા તથા શહેરોની બહેનોની રાસ ગરબા સ્પર્ધા તથા બપોરે 2:00 કલાકે મહિલા સંમેલન યોજાશે. જેમાં પ્રસિધ્ધ વક્તા જય વસાવડાનું વ્યક્તવ્ય યોજાશે. તા. 01 ઓક્ટોમ્બરને રવિવારે સમગ્ર સૌરાષ્ટ્ર- ગુજરાતમાંથી 125 કારરેલી(દરેક રેલીમાં 51 કાર ) સવારે 10થી 12 વચ્ચે ઉમિયાધામ સિદસર પહોંચશે. આ જ દિવસે બપોરે ઉમિયાધામ ખાતે ભવ્ય-દિવ્ય સામાજિક સંમેલન મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રના કેબીનેટ મંત્રી પરસોતમભાઇ રૂપાલા અથિથિ વિશેષ તરીકે તથા પાટીદાર ભઆમાશા જીવનભાઇ ગોવાણી સ,મારંભના ઉદઘાટક તરીકે તથા પાટીદાર સમાજના આગેવાનો, ઉમિયાધામના ટ્રસ્ટીઓ, ઉદ્યોગપતિઓની ઉપસ્થિતીમાં યોજાશે. શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઇ ઉકાણી, મેનેજિંગ ટ્ર્સ્ટી જયેશભાઇ પટેલ, ઉપપ્રમુખ ચિમનભાઇ શાપરીયા, જગદીશભાઇ કોટડીયા, એ જણાવ્યું હતું કે, ઉમિયાધામ સિદસર દ્વારા 1999ના શતાબ્દી મહોત્સવ હાદ 51 કરોડની, 2012ના રજત જયંતી મહોત્સવ વેળાએ 125 કરોડની સમુદ્ધી યોજના થકી સમાજ વિકાસ કાર્યો કર્યો છે. ત્યારે સવા શત્બ્દી મોહત્સવ વેળાએ ઉમિયાધામ સિદસરના માધ્યમથી રૂ. 500 કરોડની સમુદ્ધી યોજના અમલી બનાવી દાતાઓની સહયોગથી શૈક્ષણીક, આરોગ્ય, સામાજીક વિકાસ કાર્યોનો સંકલ્પ જાહેર કર્યો છે. આ વિકાસ કાર્યોને વંગ આપવા માટે રૂ. 500 કરોડની સમુદ્ધી યોજના-3 અંતર્ગત ’ઉમારત્ન’ વિશેષ યોગદાન યોજના અમલી બનાવાય છે. જેમાં 3.51 લાખનું યોગદાન આપનાર ઉમારત્ન દાતાને 25 વર્ષ સુધી વિમા કવચ બાદ 25 વર્ષ બાદ રૂ. 5- લાખ પરત મળશે ઉમારત્ન યોજના અંતર્ગત મળેલ અનુદાન વર્ષ 2031 સુધીનું તથા સમુદ્ધી યોજના-3ના તમામ પ્રોજેક્ટ માટે સંયુક્ત યોગદાન ગણાશે, યોગદાનની રકમ એકી સાથે અથવા 2 કે 3 વર્ષ હપ્તામાં આપી શકાશે, ઉમારત્ન દાતાનું નામ મંદિરની વેબસાઇઠ પર વર્ષ 2031 સુધી તથા દાતાના જન્મદિવસે તમામ પ્રોજેક્ટની સ્ક્રીન પર પ્રસિદ્ધ કરવામાં આવશે. ‘ઉમારત્ન’ દાતાને એવોર્ડ અને સન્માનપત્રથી સનમાનિત કરવામાં આશે તેમજ તેમનું નામ ઉમિયાધામ સિદસરના સામાં કાંઠા પ્રોજેકટમાં અંકિત કરવામાં આવશે.

અમદાવાદ, બરોડા, સુરત તથા સૌરાષ્ટ્રના 11 જિલ્લામાંથી 125 સ્થળેથી 6200 કાર રેલી સ્વરૂપે સિદસર આવશે

આગામી વર્ષ ડિસેમ્બર-2024માં જામજોધપુર તાલુકાના સિદસર ખાતે ઉમિયા માતાજી પ્રાગ્ટયના 125 વર્ષ નિમિત્તે યોજાનારા ’સવા શતાબ્દી મહોત્સવ’ ના મંગલાચરણ નિમિત્તે 125 કાર રેલી યોજી 6200થી વધુ કારમાં પાટીદારો ઉમિયાધામ સિદસર પહોંચી ‘સામાજીક સંમેલન’માં હાજરી આપશે. તા. 29 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોમ્બર દરમ્યાન ઉમિયાધામ સિદસર ખાતે યોજાનારા ત્રિદલ કાર્યક્રમની વિગતો આપતા શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખી જેરામભાઇ વાંસજાળિયા, ચેરમેન મૌલેશભાઇ ઉકાણી, મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઇ પટેલ, ઉપપ્રમુખ ચિમનભાઇ શાપરીયા, જગદીશભાઇ કોટડીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા કેન્દ્રિય મંત્રી પરસોતમભાઇ રૂપાલાની ઉપસ્થિતિમાં યોજાનારા સામાજીક સંમેલનો તથા અન્ય કાર્યક્રમોમાં ભાગ લેવા માટે ગુજરાતભરમાંથી 125 કાર રેલી ઉમિયાધામ સિદસર આવશે. 51 કારની એક રેલી એવી 125 કાર રેલીમાં હજારો ભાવિકો માં ઉમિયાના દર્શન માટે આવશે. ઉમિયાધામ સિદસરના આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે, એક સાથે 125થી વધુ સ્થળેથી કાર રેલી યોજાતી હોય અને એક સ્થળે પહોંચવાની હોય તેવા આ પ્રસંગની ’ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ’માં નોંધણી થશે. રેલીમાં જોડાનાર કાર સાથે 1થી 51 નંબરના સ્ટીકર દરેક કારમાં ઝંડી તથા દરેક કાર રેલી સાથે ઇન્ચાર્જ, પાયલોટીંગ કાર, વીડિયો, ડી.જે. સહીતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

You Might Also Like

યુદ્ધની મોરબીના સિરામિક ઉદ્યોગ પર માઠી અસર પ્રોપેન ગેસના અભાવે અનેક યુનિટોમાં ઉત્પાદન ઠપ્પ

અક્ષર પાઉંભાજીમાંથી 5 કિલો અખાદ્ય જથ્થાનો નાશ: પનીર અને તેલના 14 નમૂના લેવાયા

સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક મેટોડા શાખાના મેનેજર સામે 34 લાખની છેતરપિંડીની ફરિયાદ

જેતપુરના રબારીકા પાસે ભેંસ સાથે બાઈક અથડાતા ટોળકીનો હુમલો

આજથી 5 દી’ હિટવેવની આગાહી

TAGGED: kadvapatidar, SIDSAR, SOCIALPROGRAMME, UMIYADHAM
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મનપાએ રાસોત્સવ માટે મેદાન ભાડે આપવા ટેન્ડર પ્રસિદ્ધ કર્યા
Next Article વારાણસીમાં ભગવાન શિવની થીમ પર બનશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રામાં 10 કરોડના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ

Khaskhabar Editor Khaskhabar Editor 28 seconds ago
યુદ્ધની મોરબીના સિરામિક ઉદ્યોગ પર માઠી અસર પ્રોપેન ગેસના અભાવે અનેક યુનિટોમાં ઉત્પાદન ઠપ્પ
અક્ષર પાઉંભાજીમાંથી 5 કિલો અખાદ્ય જથ્થાનો નાશ: પનીર અને તેલના 14 નમૂના લેવાયા
ચીનનો ૠઉઙ ગ્રોથ લક્ષ્યાંક 5%થી નીચે 2026 માટે 4.55%નો ટાર્ગેટ જાહેર
સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક મેટોડા શાખાના મેનેજર સામે 34 લાખની છેતરપિંડીની ફરિયાદ
જેતપુરના રબારીકા પાસે ભેંસ સાથે બાઈક અથડાતા ટોળકીનો હુમલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

યુદ્ધની મોરબીના સિરામિક ઉદ્યોગ પર માઠી અસર પ્રોપેન ગેસના અભાવે અનેક યુનિટોમાં ઉત્પાદન ઠપ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
રાજકોટ

અક્ષર પાઉંભાજીમાંથી 5 કિલો અખાદ્ય જથ્થાનો નાશ: પનીર અને તેલના 14 નમૂના લેવાયા

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
રાજકોટ

સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક મેટોડા શાખાના મેનેજર સામે 34 લાખની છેતરપિંડીની ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?