By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દુબઈ એર શોમાં ભરતીય તેજસ ફાઈટર જેટ ક્રેશ થતા પાઈલટનું મોત
    2 days ago
    બાંગ્લાદેશમાં ભૂકંપના આંચકા, 10ના મોત અને 100 જેટલા ઘાયલ
    2 days ago
    બ્રાઝિલમાં ઈઘઙ30 ક્લાઇમેટ સમિટમાં ભયંકર આગ: 13 ઘાયલ
    3 days ago
    મધ્ય વિયેતનામમાં પૂરમાં મૃત્યુઆંક વધીને 41 થયો, વધુ ભારે વરસાદની આગાહી
    3 days ago
    યુક્રેન શાંતિ યોજનામાં હસ્તાક્ષર કરો, અને કા તો સત્તા છોડો : ટ્રમ્પનું ઝેલેન્સ્કીને અલ્ટીમેટમ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે દેખાવ
    4 hours ago
    ડીપફેક અને આતંકવાદમાં AIનો ઉપયોગ માનવતા માટે જોખમી: મોદી
    4 hours ago
    બદ્રીનાથમાં પારો માઈનસ 16 ડિગ્રી, ધોધ થીજી ગયો
    4 hours ago
    ઉત્તરાખંડમાં બસ ખીણમાં ખાબકી: 5 ગુજરાતીના મોતની આશંકા, 17થી વધુ ઘાયલ
    4 hours ago
    ભારતીય પ્રતિનિધિમંડળ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો પરત લેવા ભુતાન માટે રવાના થયા
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિશ્ર્વ વિજેતા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 22 નવેમ્બરે રાજકોટ આવશે
    6 days ago
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    1 week ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    1 week ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    2 weeks ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હી-મેન થયા પંચતત્વમાં વિલીન, પ્રધાનમંત્રી મોદીએ એક યુગનો અંત ગણાવ્યો
    5 hours ago
    ધર્મેન્દ્રના નિધન પર ફિલ્મ જગતમાં શોક, તેમના જીવનની અમુક વાતો તાજી કરીયે
    5 hours ago
    એક યુગનો અંત: દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન
    7 hours ago
    ટ્રમ્પના પુત્રએ અનંત-રાધિકા સાથે રાસ-ગરબાની રમઝટ બોલાવી
    3 days ago
    સોશિયલ મીડિયામાંથી ભારતીય ક્રિએટર્સ વર્ષે 16 હજાર કરોડ કમાયા
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 month ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વેરાવળમાં સરકારી કચેરીઓ બની તેલના ડબ્બાઓનું ગોડાઉન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > વેરાવળમાં સરકારી કચેરીઓ બની તેલના ડબ્બાઓનું ગોડાઉન
ગુજરાતજુનાગઢ

વેરાવળમાં સરકારી કચેરીઓ બની તેલના ડબ્બાઓનું ગોડાઉન

Khaskhabar Editor
Last updated: 2022/12/22 at 5:10 PM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

ભરેલ ખાદ્ય તેલના ડબ્બાનો જથ્થો રાખતા કચેરીમાં તેલની રમખાણ

ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળના 324 આંગણવાડી કેન્દ્રો પર મોકલવામાં આવેલ 284 તેલના ડબ્બા અને જખજઇઢ યોજનાની 2700 જેટલી થેલીઓ સરકારે પરત મંગાવી હોવાનું જણાવી કચેરી પર જ ખાદ્ય તેલના ડબ્બાનો જથ્થો એકત્રિત કરવામાં આવ્યો.
માર્ચ 2022 બાદ મોકલવામાં આવેલ તેલના જથ્થાનો ઉપયોગ ઘટતા હોવાનું અને માર્ચ 2023માં એકસપાયાર થાય તે પહલે જ સરકાર દ્વારા ભેગો કરવા કવાયત હાથ ધરાઈ હોવાનું વેરાવળના ઇન્ચાર્જ સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી મંજુલાબેન મકવાણા દ્વારા જણાવાયુ હતુ.

- Advertisement -

જો કે 2 દિવસમાં જથ્થો ભેગો માટે વડી કચેરીએથી પરિપત્ર આપવામાં આવેલ છે આમ છતાં 7 દિવસ સુધી કોઈ લેવા ફરક્યું ન હોવાની વિગતો મળી રહી છે.

તેલનો જથ્થો એકત્રિત કરવા માટે નીમવામાં આવેલ નોડલ દ્વારા જણાવ્યું હતું કે હવે રાજ્ય સરકારમાંથી સૂચના આવ્યા બાદ જ આ તેલના ડબ્બા અને થેલીઓનો જથ્થો પરત મોકલવામાં આવશે. જો કે ગાંધીનગરથી માટે. વિડ્યો કોન્ફરન્સમાં જ જણાવાયુ હોવાની વિગત જિલ્લા પોગ્રામ ઓફિસર ગીર સોમનાથના તારીખના રોજ મોકલેલ પત્રમાં જણાવાયું છે જો કે ગાંધીનગરથી હજુ સુધી કોઈ લેખિત માહિતી મળેલ નથી.

વેરાવળ સહિત રાજ્યભરમાં 16 ફેબ્રુઆરી, 2022 અગાઉ બાળકોને આંગણવાડી વર્કરસ દ્વારા ડોર ટુ ડોર સુખડીનું વિતરણ કરવામાં આવતું હતું તે દરમિયાન લાભાર્થી દીઠ 20 ગ્રામ જેટલો તેલનો જથ્થો સરકાર પાસેથી મંગાવવામાં આવ્યો હતો.જે સરકાર દ્વારા પહોંચતો કરવામાં આવ્યો હતો.તે દરમિયાન સરકાર દ્વારા સામાન્ય રીતે જે નાસ્તો વિતરણ કરવામાં આવતો હતો તેનું પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હતું.જેમાં 17 ફેબ્રુઆરી, 2022થી લાભાર્થી દીઠ 13 ગ્રામ તેલ વાપરવાનો આદેશ કરાયો હતો.હવે આ તેલનો જથ્થો આગામી માર્ચમાં એકસપાયર થવા જઈ રહ્યો છે જે સરકાર દ્વારા પરત મંગાવવામાં આવી રહ્યો છે.ઉપરાંત દરેક કેન્દ્રને માર્ચ મહિના સુધી ચાલે તેટલો જ જથ્થો રાખવા સૂચના આપવામાં આવી છે.

- Advertisement -

હાલ આ જથ્થો સંકલિત બાળવિકાસ યોજનાની કચેરી પર જ પ્રોગ્રામ ઓફિસરની સૂચના અનુસાર ભેગો કરી રાખવામાં આવ્યો છે. પરંતુ હવે કેન્દ્રમાંથી કોઈ સૂચના ન આવેલ હોવાનુ સમજીને જવાબદાર અઘિકારીઓએ આ ડબ્બાઓ સરકારી કચેરીએ ભેગા કરી મૂકી રાખ્યા છે અને આ ડબ્બાઓમાંથી કચેરીમાં તેલ ઢોળાયેલુ જોવા મળી રહ્યું છે. જયારે સૂત્રોમાંથી માંથી જાણવા મળેલ વિગત મુજબ આ તેલનું ટેસ્ટીગ સબંધીત યુનિયન દ્વારા કરી એપ્રુવ થયા બાદ ટેકહોમ રેશન માટે ઉપયોગમાં લેવામાં આવશે. અને રિજેકટેડ ડબ્બાઓ સબંધીત યુનિયત દ્વારા જિલ્લાને પહોંચતા કરવામાં આવશે.

કેટલા લાભાર્થી બાળકોને મળે છે લાભ
હાલ વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની 158 આંગણવાડી કેન્દ્રો પર 3260 બાળકો આવે છે.ઉપરાંત શહેરી વિસ્તારમાં 166 કેન્દ્રો પર 3999 બાળકો આવતા હોવાનું જાણવા મળે છે.

કેટલા ડબ્બાઓ પરત મોકલવામાં આવશે
હાલ ગ્રામ્ય કેન્દ્રો પર મોકલવામાં આવેલ 1072 તેલના ડબ્બા માંથી 150 ડબ્બા પરત મોકલવામાં આવશે ઉપરાંત શહેરી કેન્દ્રો પર મોકલવામાં આવેલ 1320 ડબ્બા માંથી 134 ડબ્બા પરત મોકલવામાં આવશે.

રાજયમાંથી વાહન આવ્યા બાદ મોકલવામાં આવશે
ગીર સોમનાથ જિલ્લાના તમામ બાળ વિકાસ યોજના અધિકારીને આ જથ્થો 2 દિવસોમાં ભેગો કરી આઇસીડીએસ શાખા, ઇણાજ ખાતે મોકલવા તા.14ના રોજ પરીપત્ર કરવામાં આવ્યો. જો કે વેરાવળના બાળ વિકાસ યોજના અધિકારીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે અમોને રાજ્યનું વાહન આવે ત્યારે તેલનો જથ્થો મોકલવા જણાવાયું છે.જેના પરિણામે હાલ આ જથ્થો કચેરીએ જ પડ્યો છે.

થેલીઓમાં નામ બદલાવાની તજવીજ
સૂપોશિત માતા સ્વસ્થ બાળ યોજના (જખજઇઢ)ની 3180 જેટલી થેલીઓ આવી હતી જેમાંથી 140 થેલીનો જ ઉપયોગ થયો બાકીની 3040 થેલીઓ સરકારમાં પરત મોકલવામાં આવાશે. જો કે પરત મોકલવામાં આવલ થેલીનું નવેસરથી પ્રિન્ટ કરી નામ બદલવા માટે જયઅંબે લેમિનેશન ગાંધીનગર સરનામે પહોંચતી કરવામાં આવશે.

 

You Might Also Like

ઉપલેટા નગરપાલિકાનું સિટી સિવિક સેન્ટર અચાનક બંધ થતાં અરજદારો હેરાન

પાળના નકલંક મંદિર (ઠાકર દ્વારો) ખાતે પ્રાણ પ્રતિષ્ઠા તથા ભાગવત સપ્તાહનું આયોજન

રાજકોટ એસઓજીએ 179 ગ્રામ એમડી સાથે ગોધરાના પેડલર સહિત બેને ઝડપી લીધા

ઉદ્યોગનગરમાં બુટલેગરના આતંક સામે સ્થાનિકોનો ફાટી નીકળેલો રોષ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેને 1500થી વધુ લોકોને યોગ ટ્રેનર બનવા આહવાન કર્યું

TAGGED: godown, governmentoffices, junagadh, oilcans, veraval
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢમાં મહિલાને સળગાવી નાખવાના પ્રયાસમાં બેની ધરપકડ
Next Article સોમનાથમાં યોજાતી માસિક શિવરાત્રી પર્વ પર મહાઆરતી યોજાઇ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ઉપલેટા નગરપાલિકાનું સિટી સિવિક સેન્ટર અચાનક બંધ થતાં અરજદારો હેરાન

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
પાળના નકલંક મંદિર (ઠાકર દ્વારો) ખાતે પ્રાણ પ્રતિષ્ઠા તથા ભાગવત સપ્તાહનું આયોજન
રાજકોટ એસઓજીએ 179 ગ્રામ એમડી સાથે ગોધરાના પેડલર સહિત બેને ઝડપી લીધા
ઉદ્યોગનગરમાં બુટલેગરના આતંક સામે સ્થાનિકોનો ફાટી નીકળેલો રોષ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેને 1500થી વધુ લોકોને યોગ ટ્રેનર બનવા આહવાન કર્યું
રાજુલાના પોલીસ કર્મચારી રવિરાજ વરૂ દ્વારા માનવતાનું જીવંત ઉદાહરણ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

ઉપલેટા નગરપાલિકાનું સિટી સિવિક સેન્ટર અચાનક બંધ થતાં અરજદારો હેરાન

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

પાળના નકલંક મંદિર (ઠાકર દ્વારો) ખાતે પ્રાણ પ્રતિષ્ઠા તથા ભાગવત સપ્તાહનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

રાજકોટ એસઓજીએ 179 ગ્રામ એમડી સાથે ગોધરાના પેડલર સહિત બેને ઝડપી લીધા

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?