By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    18 hours ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    18 hours ago
    યુદ્ધ અટકાવવામાં ભારત નિભાવી શકે છે મહત્ત્વપૂર્ણ ભૂમિકા: અમેરિકા-ઈરાન સંઘર્ષ મુદ્દે રશિયાનું નિવેદન
    18 hours ago
    ઈરાનના ટોચના નેતા અલી લારિજાનીની અંતિમ તસવીર આવી સામે, પુત્ર પણ માર્યો ગયો
    2 days ago
    ઈરાન નેતૃત્વ વિહોણું? ખામેનેઈ બાદ નંબર-2 નેતા અલી લારિજાનીનું પણ મોત: ઈઝરાયલનો દાવો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    17 hours ago
    ઈરાન યુદ્ધ મુદ્દે પણ કોંગ્રેસમાં બે ફાંટા? શશી થરૂરે કહ્યું- ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના
    19 hours ago
    RBIનો મોટો નિર્ણય: હવે ક્રેડિટ સ્કોર દર અઠવાડિયે અપડેટ થશે
    2 days ago
    કઙૠ વપરાશમાં 17%નો ઘટાડો અને મોંઘવારીનો માર: પશ્ર્ચિમ એશિયાના યુદ્ધની ભારતીય બજાર પર માઠી અસર
    2 days ago
    રાજ્યસભામાં 59 સાંસદને વિદાય
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    18 hours ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    2 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    3 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    3 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    16 hours ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    18 hours ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    18 hours ago
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    6 days ago
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 9 નવેમ્બરે આઝાદ થયું હતું જૂનાગઢ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > 9 નવેમ્બરે આઝાદ થયું હતું જૂનાગઢ
ગુજરાત

9 નવેમ્બરે આઝાદ થયું હતું જૂનાગઢ

Khaskhabar Editor
Last updated: 2022/11/08 at 4:18 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

ભારત દેશનું પ્રથમ મતદાન જૂનાગઢ રાજ્યમાં થયું હતું

આરઝી હુકુમતના લડવૈયાએ જૂનાગઢને આઝાદી અપાવી: નવાબની મેલી મુરાદથી પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કર્યો હતો

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
દેશ 15 ઓગસ્ટ 1947ના દિવસે અંગ્રેજોની ગુલામી માંથી આઝાદ થયો હતો ત્યારે સમગ્ર દેશ વાસીઓમાં ખુશીનો માહોલ હતો ત્યારે જૂનાગઢનો વિલય ભારતમાં નહિ થતાં જૂનાગઢવાસીઓમાં ચિંતા પ્રસરી હતી ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીની કુનેહથી જૂનાગઢને 9 નવેમ્બર 1947ના દિવસે આઝાદી મળી હતી જૂનાગઢ નવાબ મહાબત ખાને મહમદઅલી જીણાને પત્ર લખી જૂનાગઢ રાજ્યને પાકિસ્તાન સાથે રાખવાની ભલામણ કરી હતી અને ભુટ્ટોએ પણ સ્ટેટ ગેજેટમાં જૂનાગઢને પાકિસ્તાન સાથે રાખવાની દરખાસસ્ત કરી હતી ત્યારે જૂનાગઢની પ્રજામાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને લોકો હિજરત કરવા લાગ્યા હતા. જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે થાય છે તેવી જાણકારી મહાત્મા ગાંધીજીને મળતા તેને આરઝી હકુમતની સ્થપના કરી અને તેના સરનશીન તરીકે શામળદાસ ગાંધીની નિયુક્તિ કરી અને પ્રધાનમંડળની રચના કરવામાં આવી અને જૂનાગઢને આઝાદી આપવા પ્રધાનમંડળ રાજકોટ આવ્યું અને ત્યાં હવે પછીની દિવાળી જૂનાગઢમાં ઉજવીશું તેવી શામળદાસ ગાંધીએ ગર્જના કરતા જૂનાગઢના નવાબ મહોબતખાન જૂનાગઢમાં રહેવાનું અશક્ય લાગતા કેશોદ એરપોર્ટ પરથી વાટાઘાટોના બહાને પાકિસ્તાન જતા રહ્યા.

આરઝી હકુમત પોતાના બળે એક પછી એક ગામડાં કબજે કરવા માંડ્યા અને 8 નવેમ્બર સુધીમાં 108 ગામડાં કબજે કર્યા 9 નવેમ્બર 1947 ના રોજ હાર્વે જોન્સે જૂનાગઢ નો કબજો રાજકોટ નીલમ બુચને આપ્યો અને સાંજે 6 કલાકે બ્રિગેડીયર ગુરૂદયાલસિંહે ઢંઢેરાથી જૂનાગઢનો કબજો લીધો ત્યાર બાદ હિન્દી સૈનિકોએ સૌ પ્રથમ જૂનાગઢનાં ઉપરકોટનો કબજો લીધો અને જૂનાગઢ આઝાદ થયું જૂનાગઢ આઝાદ થયા બાદ લોકો મનમાં એમ હતું કે હવે શું થશે ત્યારે ભારતના નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ કેશોદ આવ્યા અને ત્યાંથી રેલવે માર્ગે જૂનાગઢ આવી લોકોની લાગણીને ધ્યાન માં લઇ ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતે જાહેર સભાનું આયોજન કર્યું અને ઉમટેલી મેદનીને પૂછવામાં આવ્યું તમે ભારત સાથે રહેવા માંગો છો કે પાકિસ્તાન સાથે? ત્યારે હજારો લોકોએ ભારતમાં રહેવાની ઈચ્છા દર્શાવતાં જૂનાગઢનું ભારત સાથે જોડાણ થયું આમ જૂનાગઢની આઝાદી માટે સરદાર વલ્લભભાઈ પટેલની કુનેહનીતિ કામ આવી હતી.

- Advertisement -

પ્રથમ તસવીરમાં જૂનાગઢમાં સભાને સંબોધતા સરદાર વલ્લભભાઈ પટેલ અને બીજી તસવીરમાં હાથ ઊંચા કરી લોકોએ સરદાર વલ્લભભાઈ પટેલ સમક્ષ ભારતમાં રહેવા નિર્ધાર જાહેર કર્યો હતો તે દ્રશ્યમાન થાય છે.

… અને દેશનું પ્રથમ મતદાન જૂનાગઢમાં થયું
જૂનાગઢ રાજ્યને પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય નવાબે કરતા ભારત દેશનું પ્રથમ મતદાન જૂનાગઢ રાજ્યમાં થયું હતું જેમાં લાલ અને લીલો ડબ્બો રાખવામાં આવ્યો હતો ભારત તરફી કુલ 1.79 લાખ મત મળ્યા હતા જયારે પાકિસ્તાન તરફી માત્ર 91 મત મળ્યા હતા આમ દેશનું પ્રથમ મતદાન ભારત સાથે જોડાવું કે પાકિસ્તાન સાથે તેનું મતદાન થયું હતું.

આઝાદીમાં આરઝી હુકુમતની મહત્ત્વની ભૂમિકા
જૂનાગઢ પાકિસ્તાન સાથે જોડવાની વાત થી શામળદાંશ ગાંધી, રતુભાઇ અદાણી સહિત અનેક સેનાનીઓ આરજી હુકુમત સાથે જોડાયા હતા અને એક પછી એક ગામ સર કરીને જૂનાગઢને આઝાદી અપાવી હતી.

 

You Might Also Like

હવે ડિગ્રી માટે ફિટનેસ પણ ફરજિયાત, વિદ્યાર્થીઓને 12 મિનિટ દોડ ટેસ્ટ પાસ કરવી પડશે

સૌરાષ્ટ્ર-કચ્છમાં 52,802 વીજ જોડાણ કપાયા, રૂ.101 કરોડની વસૂલાત કરાઇ

લિવ-ઇનમાં જન્મેલું બાળક કાયદેસર ગણાશે, લગ્નના એક વર્ષની અંદર છૂટાછેડા માટે અરજી કરી શકાશે નહીં

કુચિયાદળની પોલીફાઈબર કંપની વિરુદ્ધ GPCBના અધિકારીની કામગીરી શૂન્ય

રાજકોટના યોગગુરુ પ્રદીપ ગુરુજીનો નકલી નોટોનો કાળો કારોબાર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સોમનાથ કાર્તિકી પૂર્ણિમાનો 5 દિવસીય મેળો સંપન્ન
Next Article BJP ઉમેદવારોનું લિસ્ટ આજે થઈ જશે ‘ફાઇનલ’!: તાબડતોબ બેઠકો વચ્ચે PM મોદી કરશે મહામંથન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હવે ડિગ્રી માટે ફિટનેસ પણ ફરજિયાત, વિદ્યાર્થીઓને 12 મિનિટ દોડ ટેસ્ટ પાસ કરવી પડશે

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
સૌરાષ્ટ્ર-કચ્છમાં 52,802 વીજ જોડાણ કપાયા, રૂ.101 કરોડની વસૂલાત કરાઇ
લિવ-ઇનમાં જન્મેલું બાળક કાયદેસર ગણાશે, લગ્નના એક વર્ષની અંદર છૂટાછેડા માટે અરજી કરી શકાશે નહીં
કુચિયાદળની પોલીફાઈબર કંપની વિરુદ્ધ GPCBના અધિકારીની કામગીરી શૂન્ય
ઈરાન યુદ્ધને કારણે શેરબજાર ધડામ સેન્સેક્સમાં 1800 પોઈન્ટનો કડાકો
ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

હવે ડિગ્રી માટે ફિટનેસ પણ ફરજિયાત, વિદ્યાર્થીઓને 12 મિનિટ દોડ ટેસ્ટ પાસ કરવી પડશે

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છમાં 52,802 વીજ જોડાણ કપાયા, રૂ.101 કરોડની વસૂલાત કરાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ગુજરાત

લિવ-ઇનમાં જન્મેલું બાળક કાયદેસર ગણાશે, લગ્નના એક વર્ષની અંદર છૂટાછેડા માટે અરજી કરી શકાશે નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?