By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    14 hours ago
    ઈરાન યુદ્ધના ભવિષ્ય અંગે ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે ફોન પર તણાવપૂર્ણ વાતચીત: અહેવાલો
    14 hours ago
    ‘નામોનિશાન મિટાવી દઈશું..’, અમેરિકાને ઈરાનનો સીધો પડકાર, અરાઘચીના નિવેદનથી અકળાશે ટ્રમ્પ
    2 days ago
    ‘ક્રેશ થઈ જશે ક્રૂડ ઓઇલની કિંમતો…’ ઈરાન સાથેના યુદ્ધને લઈને ટ્રમ્પનો ચોંકાવનારો દાવો
    2 days ago
    પુતિન અને જિનપિંગની મુલાકાત પહેલા જ ચીનના જહાજ પર રશિયાનો હુમલો! ઝેલેન્સ્કીના દાવાથી ખળભળાટ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુદ્ધ મુદ્દે ટ્રમ્પ-નેતન્યાહુ વચ્ચે ટકરાવ
    12 hours ago
    પશ્ર્ચિમ બંગાળના તમામ મદરેસાઓમાં હવેથી ‘વંદે માતરમ્’ ગાવું ફરજિયાત
    12 hours ago
    ઇન્સ્ટાગ્રામ પર લગભગ 13 મિલિયન ફોલોઅર્સ સાથે ભાજપને પાછળ છોડી દીધાના થોડા કલાકો પછી ભારતમાં કોકરોચ જનતા પાર્ટીનું X એકાઉન્ટ રોકી દેવામાં આવ્યું
    14 hours ago
    રાજ્યના 12 સરકારી વિભાગ રોજ સરેરાશ ₹47 લાખનું ઇંધણ વાપરે છે
    2 days ago
    નીટ કેસ-લાતુરનો કોચિંગ ડાયરેક્ટર શિવરાજ રઘુનાથ પહેલાં પાર્ટ-ટાઇમ શિક્ષક હતો, આજે ₹1500 કરોડની સંપત્તિ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    12 hours ago
    KKRની સતત બીજી જીતથી પ્લેઑફની આશા વધી: મુંબઈને 4 વિકેટે હરાવ્યું
    12 hours ago
    હાર, હતાશા અને ગુસ્સો…. હાર્દિક પંડ્યાએ મેદાનમાં ગુમાવ્યો પિત્તો, મોટી ભૂલ કરતાં થયો દંડ
    14 hours ago
    યુકે નાગરિકતા મળ્યા બાદ પાકિસ્તાન માટે IPL હરાજીમાં ઝડપથી પ્રવેશવાનો માર્ગ ખુલ્યો
    14 hours ago
    વૈભવની તોફાની બેટિંગ સામે લખનઉ પરાસ્ત: રાજસ્થાન રોયલ્સે લખનઉને 7 વિકેટે હરાવ્યું
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    4 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમારી સરકાર ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવું માફ કરશે: રાહુલ ગાંધીએ સંમ્મેલનમાં કરી જાહેરાત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > અમારી સરકાર ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવું માફ કરશે: રાહુલ ગાંધીએ સંમ્મેલનમાં કરી જાહેરાત
અમદાવાદખાસ-ખબરગુજરાત

અમારી સરકાર ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવું માફ કરશે: રાહુલ ગાંધીએ સંમ્મેલનમાં કરી જાહેરાત

Khaskhabar Editor
Last updated: 2022/09/05 at 3:24 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ એક્ટિવ મોડમાં છે. ત્યારે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદમાં તેમણે પરિવર્તન સંકલ્પ સંમેલનમાં રાહુલ ગાંધીએ સંબોધન કર્યું.

આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા છે. રિવરફ્રન્ટ ખાતે આયોજીત પરિવર્તન સંકલ્પ યાત્રામાં તેઓ જોડાયા છે. સંકલ્પ યાત્રામાં તેમણે સંબોધન કર્યું છે. કોંગ્રેસના 52 હજાર બુથ કાર્યકરોને સંબોધન કર્યું. કાર્યકરોને રાહુલ ગાંધીએ બબ્બર શેર કહ્યા. તેમણે કહ્યું કે, આજે અહીં હજારો બબ્બર શેર આવ્યા છે. તો આ કાર્યક્રમમાં અશોક ગેહલોત પણ હાજર રહ્યા. આ દરમિયાન તેમણે ગુજરાત સરકાર અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તો સાથે ગુજરાતના ખેડૂતોને લઈને રાહુલ ગાંધીએ 5 મોટી જાહેરાત કરી છે.

- Advertisement -

રાહુલ ગાંધીની 5 મોટી જાહેરાત

-3 લાખ સુધીનું ખેડૂતોનું દેવુ માફ કરીશું
-300 યુનીટ વીજ બીલમાં રાહત અપાશે
-500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપીશું
-કોરોના મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂ.અપાશે
-3 હજાર અંગ્રેજી માધ્યમની શાળા ખોલાશે

Gujarat | After coming to power here, Congress will give Rs 4 lakh compensation to the families of the people who died during the #COVID19 pandemic. We'll give free electricity to farmers & 300 units of free electricity to general consumers: Congress MP Rahul Gandhi, in Ahmedabad pic.twitter.com/EpUgtaGoEq

- Advertisement -

— ANI (@ANI) September 5, 2022

ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવું માફ કરીશુંઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યાં પણ અમે સરકારમાં આવ્યા ત્યાં અમારુ પહેલું કામ ખેડૂતોનું દેવું માફ કરવાનું રહ્યું છે. સરદાર પટેલ જે કરતે તે અમે કરીને બતાવીશું. અમે દેવું માફ કરી દીધું. અહીં પણ તમામ ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવું માફ કરીશું. અમારી સરકાર બનશે તો 3 લાખ સુધીનું ખેડૂતોનું દેવુ માફ કરીશું. ગુજરાતમાં સૌથી મોટા ઉદ્યોગપતિઓનું દેવું માફ થઇ શકે છે. ગુજરાતમાં લોકો 25 વર્ષથી સહન કરી રહ્યા છે. આ લડાઈ ભાજપ-કોંગ્રેસ વચ્ચે નથી. કોની સામે લડી રહ્યા છીએ તે પહેલા સમજવું પડશે.

Gujarat has become the centre of drugs. All drugs are moved from Mundra port but your govt doesn't take any action…This is Gujarat model…Gujarat is one state where you've to take permission before protesting;permission from those against whom protest will be done:Rahul Gandhi pic.twitter.com/nNsX3dTZFq

— ANI (@ANI) September 5, 2022

સરદાર પટેલ ખેડૂતોની વિરૂદ્ધમાં ક્યારેય નથી બોલ્યાઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ખેડૂતોના હિતમાં ભાજપે કામ નથી કર્યુ. આપણે વિચારધારાની લડાઈ લડી રહ્યા છીએ. ભાજપે સરદાર પટેલની મૂર્તિ બનાવી. સરદાર પટલે માત્ર એક વ્યક્તિ ન હતા. સરદાર પટેલ હિન્દુસ્તાન અને ખેડૂતોનો અવાજ બન્યા હતા. સરદાર પટેલ હંમેશા ખેડૂતોના હિતમાં બોલતા. સરદાર પટેલ ખેડૂતોની વિરૂદ્ધમાં ક્યારેય નથી બોલ્યા. બીજી તરફ ભાજપ સરકાર ખેડૂતો વિરુદ્ધ ત્રણ કાયદા લાવી.

Gujarat | Sardar Patel was the voice of the farmers… BJP on one side makes his tallest statue & on the other side, works against people for whom he fought… if we come to power in Gujarat, we'll waive off farmers' debts upto Rs 3 lakhs: Congress MP Rahul Gandhi, in Ahmedabad pic.twitter.com/xe6sZltHxw

— ANI (@ANI) September 5, 2022

ભાજપ પર રાહુલ ગાંધીએ સાધ્યુ નિશાન

-ખેડૂતોના હિતમાં ભાજપે કામ નથી કર્યુ-રાહુલ
-આપણે વિચારધારાની લડાઈ લડી રહ્યા છે-રાહુલ
-ભાજપે સરદાર પટેલની મૂર્તિ બનાવી-રાહુલ
-સરદાર પટેલ હિન્દુસ્તાન અને ખેડૂતોનો અવાજ બન્યા હતા-રાહુલ
-સરદાર પટેલ હંમેશા ખેડૂતોના હિતમાં બોલતા-રાહુલ
-સરદાર પટેલ ખેડૂતોની વિરૂદ્ધમાં ક્યારેય નથી બોલ્યા-રાહુલ
-બીજી તરફ ભાજપ સરકાર ખેડૂતો વિરુદ્ધ ત્રણ કાયદા લાવી-રાહુલ

You Might Also Like

મોરબી-કચ્છમાં ડીઝલની ભયંકર અછત સિરામિક અને મીઠા ઉદ્યોગ બંધ થવાના આરે!

રાજકોટ: ટ્રાફિકથી શહેરીજનો પરેશાન સાંઢિયાપુલ મુદ્દે 24 કલાકમાં નિર્ણય લો

રાજીવ ગાંધીના દુરંદેશી વિચારોથી દેશ આધુનિકતાના માર્ગે આગળ વધ્યો હતો : ડૉ. રાજદીપસિંહ જાડેજા

દ્વારકાધીશ મંદિરમાં અવ્યવસ્થા અને VIP કલ્ચર સામે ભક્તોમાં રોષ

પુરુષોત્તમ માસ નિમિત્તે સહેલી લેડીઝ ક્લબ દ્વારા સોમવારથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ

TAGGED: ahmedabad, BJP, CONGRESS, election, Gujarat, rahulgandhi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રિસોર્ટ પોલિટિક્સનો અંત: ઝારખંડ વિધાનસભામાં હેમંત સોરેન સરકારે વિશ્વાસ મત જીત્યો
Next Article માળિયા હાટીનામાં સરપંચોનું સંમેલન: 62 સરપંચ ભાજપમાં જોડાયાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

મેંદરડાના 42 સરપંચોના ભૂખ હડતાલનો સુખદ અંત, તંત્રએ માંગણીઓ સ્વીકારતા પારણા કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ચોમાસાની આતુરતાથી જોવાતી રાહ, વરસાદમાં પ્રવાસીઓનો ધસારો વધશે
મોરબી-કચ્છમાં ડીઝલની ભયંકર અછત સિરામિક અને મીઠા ઉદ્યોગ બંધ થવાના આરે!
રાજકોટ: ટ્રાફિકથી શહેરીજનો પરેશાન સાંઢિયાપુલ મુદ્દે 24 કલાકમાં નિર્ણય લો
રાજીવ ગાંધીના દુરંદેશી વિચારોથી દેશ આધુનિકતાના માર્ગે આગળ વધ્યો હતો : ડૉ. રાજદીપસિંહ જાડેજા
કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

મોરબી-કચ્છમાં ડીઝલની ભયંકર અછત સિરામિક અને મીઠા ઉદ્યોગ બંધ થવાના આરે!

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

રાજકોટ: ટ્રાફિકથી શહેરીજનો પરેશાન સાંઢિયાપુલ મુદ્દે 24 કલાકમાં નિર્ણય લો

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

રાજીવ ગાંધીના દુરંદેશી વિચારોથી દેશ આધુનિકતાના માર્ગે આગળ વધ્યો હતો : ડૉ. રાજદીપસિંહ જાડેજા

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?