By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત અને પાકિસ્તાનમાં વરસાદને કારણે પૂરનો ખતરો વધ્યો
    6 minutes ago
    યુક્રેન શાંતિ માટે રાજદ્વારી પ્રયાસોને સમર્થન આપવા ભારત તૈયાર, યુએનમાં રાજદૂતનું નિવેદન
    12 minutes ago
    ઇટાલિયન ફેશન ડિઝાઇનર જ્યોર્જિયો અરમાનીનું 91 વર્ષની વયે અવસાન
    18 minutes ago
    જયશંકર યુક્રેનિયન વિદેશ મંત્રીને મળ્યા, સંઘર્ષ સમાપ્ત કરવાના પ્રયાસો પર ચર્ચા કરી
    24 minutes ago
    2026 સમિટને ધ્યાનમાં રાખીને, પીએમ મોદી અને EU વડાએ યુક્રેન યુદ્ધ અને મુક્ત વેપાર કરાર પર ચર્ચા કરી
    59 minutes ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જયશંકર યુક્રેનિયન વિદેશ મંત્રીને મળ્યા, સંઘર્ષ સમાપ્ત કરવાના પ્રયાસો પર ચર્ચા કરી
    24 minutes ago
    ‘તમારી હિંમત કેવી રીતે થઈ, હું ડેપ્યુટી સીએમ છું’ અજિત પવાર અને મહિલા IPS વચ્ચે ફોન પર ઊગ્ર બોલાચાલી
    35 minutes ago
    મણિપુરમાં મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ-2 ખુલતાં શાંતિની આશા જાગી
    47 minutes ago
    2026 સમિટને ધ્યાનમાં રાખીને, પીએમ મોદી અને EU વડાએ યુક્રેન યુદ્ધ અને મુક્ત વેપાર કરાર પર ચર્ચા કરી
    59 minutes ago
    દેશમાં 5 વર્ષમાં 37,663 સરકારી સ્કૂલોને તાળાં! પ્રાઈવેટ સ્કૂલો વધી
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમિત મિશ્રાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું
    23 hours ago
    IPL જોવું હવે પડશે મોંઘું! ટિકિટ પર 40 % GST લાગશે
    24 hours ago
    ગેરકાયદેસર સટ્ટાબાજી એપ કેસમાં તપાસ એજન્સી દ્વારા શિખર ધવનને સમન્સ પાઠવવામાં આવ્યું
    24 hours ago
    ‘4 જૂન જેવું હૃદયદ્રાવક…’: બેંગલુરુમાં થયેલી ભાગદોડ પર વિરાટ કોહલીનું નિવેદન
    2 days ago
    પહેલી વાર, મહિલા વનડે વર્લ્ડ કપની ઇનામી રકમ પુરુષો કરતા વધુ
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દયાભાભી પહોંચ્યા લાલબાગ ચા રાજાના દર્શને
    23 hours ago
    સુહાના ખાન પર ખેડૂતને ફાળવેલી જમીન ગેરકાયદેસર રીતે ખરીદિ કરવાનો આરોપ
    2 days ago
    ફિલ્મ ‘વશ લેવલ 2’નો લોકો પર કેવો પ્રભાવ પડ્યો ? ચાલો જાણીએ બોક્સ ઓફિસના આંકડા
    3 days ago
    ઐશ્વર્યા રાય તેની પુત્રી આરાધ્યા સાથે મુંબઈમાં ગણપતિના દર્શન કરવા પહોંચી પણ થઈ ટ્રોલ
    4 days ago
    આયુષ્માન ખુરાના અને સારા અલી ખાનની ફિલ્મ પતી પત્ની ઔર વો 2 દરમ્યાન મારામારી
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    કાલે છે પરિવર્તિની એકાદશી, વિવાહ અને કારકિર્દીમાં આવતી અડચણો થશે દૂર
    3 days ago
    શ્રાદ્ધ કરતી વખતે આ નિયમોનું પાલન અવશ્ય કરજો
    3 days ago
    અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ
    1 week ago
    Rishi Pancham 2025 : કાલે છે ઋષિ પાંચમ જાણો વ્રત અને પૂજાની વિધિ
    1 week ago
    શા માટે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થીનો તહેવાર? ચાલો જાણીએ તેની પાછળનું મહત્વ
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 29 ભવનમાંથી માત્ર 5માં જ ‘હેડશિપ બાય રૉટેશન’ પદ્ધતિ શા માટે અમલમાં મૂકી?
    2 days ago
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દલિત, આદિવાસી અને SE-BCને હળહળતો અન્યાય
    3 days ago
    સદાદિયાની અવળચંડાઈ: ‘અમારું વિદ્યાલય-અમારું સ્વાભિમાન’ કાર્યક્રમનો આડકતરો વિરોધ
    4 days ago
    ડૉ. તરલિકા ઝાલાવડિયાને HOD અને રંજનબેન ખૂંટને પ્રોફેસર બનાવવા મોટો ખેલ ખેલાઈ ગયો
    4 days ago
    દિનેશ સદાદિયા પોતાની તરફેણમાં અભિપ્રાય આપવા માટે શિક્ષકોને કરી રહ્યો છે દબાણ
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનની પૂરગ્રસ્ત સ્થિતિ વિશે એવું શું કહ્યું ? પાકિસ્તાનના વડાપ્રધાને માન્યો આભાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનની પૂરગ્રસ્ત સ્થિતિ વિશે એવું શું કહ્યું ? પાકિસ્તાનના વડાપ્રધાને માન્યો આભાર
આંતરરાષ્ટ્રીયખાસ-ખબર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનની પૂરગ્રસ્ત સ્થિતિ વિશે એવું શું કહ્યું ? પાકિસ્તાનના વડાપ્રધાને માન્યો આભાર

Khaskhabar Editor
Last updated: 2022/09/01 at 10:23 AM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

PM નરેન્દ્ર મોદીએ કુદરતી આફતથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરી હતી. આ પછી પાકિસ્તાનના PM શાહબાઝ શરીફે મોદીનો આભાર માન્યો

ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં ભારે પૂરે તબાહી મચાવી છે. પૂરના કારણે લાખો લોકો તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ આશરો લઈ રહ્યા છે. પાકિસ્તાનનો લગભગ ત્રીજા ભાગનો વિસ્તાર પૂરની ઝપેટમાં છે. આ દરમ્યાન આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને મદદ અને શોકનો સિલસિલો શરૂ થઈ ગયો છે. પાકિસ્તાનમાં આવેલા પૂર અંગે દુઃખ વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પીડિતોના પરિવારજનો, ઘાયલો અને આ કુદરતી આફતથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરી હતી. આ પછી તરત જ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પીએમ મોદીનો આભાર માન્યો છે.

- Advertisement -

પાકિસ્તાનમાં ચોમાસાના વરસાદે સમગ્ર પાકિસ્તાનમાં તબાહી મચાવી છે, લગભગ 1,100 લોકો માર્યા ગયા છે અને ઉભા પાકનો નાશ કર્યો છે. આ સાથે જેઓ આ કુદરતી પ્રકોપથી બચી ગયા છે, તેઓ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આરોગ્ય અધિકારીઓ કહે છે કે, સિંધ, બલૂચિસ્તાન, દક્ષિણ પંજાબ અને ખૈબર પખ્તુનખ્વાના પૂર પ્રભાવિત વિસ્તારોમાં રહેતા લોકો ઝાડા, કોલેરા, આંતરડામાં અથવા પેટમાં બળતરા, ટાઈફોઈડ અને વેક્ટરજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ અને મેલેરિયા માટે સંવેદનશીલ હોવા સાથે પરિસ્થિતિ ગંભીર છે.

Saddened to see the devastation caused by the floods in Pakistan. We extend our heartfelt condolences to the families of the victims, the injured and all those affected by this natural calamity and hope for an early restoration of normalcy.

— Narendra Modi (@narendramodi) August 29, 2022

- Advertisement -

શું કહ્યું હતું PM મોદીએ ?

પીએમ મોદીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, પાકિસ્તાનમાં પૂરના કારણે થયેલી તબાહી જોઈને દુઃખ થયું. અમે પીડિતોના પરિવારો, ઘાયલો અને આ કુદરતી આફતથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઝડપથી સામાન્ય સ્થિતિની પુનઃસ્થાપનની આશા રાખીએ છીએ.

I thank 🇮🇳 PM Narendra Modi @narendramodi for condolences over the human & material losses caused by floods. With their characteristic resilience the people of 🇵🇰 shall, InshaAllah, overcome the adverse effects of this natural calamity & rebuild their lives and communities.

— Shehbaz Sharif (@CMShehbaz) August 31, 2022

શાહબાઝ શરીફે આભાર વ્યક્ત કરતા શું કહ્યું ?

આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતાં પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કહ્યું હતું કે. પૂરને કારણે થયેલા માનવ અને ભૌતિક નુકસાન અંગે શોક વ્યક્ત કરવા માટે હું આભાર માંનું છું. ઈન્શાઅલ્લાહ, પાકિસ્તાનના લોકો આ કુદરતી આફતની પ્રતિકૂળ અસરોને દૂર કરશે અને તેમના જીવન અને સમુદાયોનું પુનર્નિર્માણ કરશે.

You Might Also Like

ભારત અને પાકિસ્તાનમાં વરસાદને કારણે પૂરનો ખતરો વધ્યો

યુક્રેન શાંતિ માટે રાજદ્વારી પ્રયાસોને સમર્થન આપવા ભારત તૈયાર, યુએનમાં રાજદૂતનું નિવેદન

ઇટાલિયન ફેશન ડિઝાઇનર જ્યોર્જિયો અરમાનીનું 91 વર્ષની વયે અવસાન

જયશંકર યુક્રેનિયન વિદેશ મંત્રીને મળ્યા, સંઘર્ષ સમાપ્ત કરવાના પ્રયાસો પર ચર્ચા કરી

2026 સમિટને ધ્યાનમાં રાખીને, પીએમ મોદી અને EU વડાએ યુક્રેન યુદ્ધ અને મુક્ત વેપાર કરાર પર ચર્ચા કરી

TAGGED: delhi, flood, narendramodi, pakistan, people, PRIMEMINISTER, shehbazsharif
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દુંદાળા દેવનું ઠેર-ઠેર સ્થાપન: ગણપતિ બાપ્પા મોરીયાનો જયઘોષ ગુંજી ઉઠ્યો
Next Article ભારત હવે દુનિયાની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા: પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ દર 13.5 ટકા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ભારત અને પાકિસ્તાનમાં વરસાદને કારણે પૂરનો ખતરો વધ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
યુક્રેન શાંતિ માટે રાજદ્વારી પ્રયાસોને સમર્થન આપવા ભારત તૈયાર, યુએનમાં રાજદૂતનું નિવેદન
ઇટાલિયન ફેશન ડિઝાઇનર જ્યોર્જિયો અરમાનીનું 91 વર્ષની વયે અવસાન
જયશંકર યુક્રેનિયન વિદેશ મંત્રીને મળ્યા, સંઘર્ષ સમાપ્ત કરવાના પ્રયાસો પર ચર્ચા કરી
‘તમારી હિંમત કેવી રીતે થઈ, હું ડેપ્યુટી સીએમ છું’ અજિત પવાર અને મહિલા IPS વચ્ચે ફોન પર ઊગ્ર બોલાચાલી
મણિપુરમાં મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ-2 ખુલતાં શાંતિની આશા જાગી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ભારત અને પાકિસ્તાનમાં વરસાદને કારણે પૂરનો ખતરો વધ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
આંતરરાષ્ટ્રીય

યુક્રેન શાંતિ માટે રાજદ્વારી પ્રયાસોને સમર્થન આપવા ભારત તૈયાર, યુએનમાં રાજદૂતનું નિવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
આંતરરાષ્ટ્રીય

ઇટાલિયન ફેશન ડિઝાઇનર જ્યોર્જિયો અરમાનીનું 91 વર્ષની વયે અવસાન

Khaskhabar Editor Khaskhabar Editor 18 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?