By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જાપાન PM સાને ટાકાઇચીની સવારે 3 વાગ્યે બેઠક બોલાવી
    4 hours ago
    લોરેનશ બિશ્નોઈના ખાસ એવા જોરા સિદ્ધુની હત્યાનો દાવો,રોહિત ગોદરાએ લીધી જવાબદારી
    5 hours ago
    યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ રુબિયોએ દિલ્હી બ્લાસ્ટને ‘આતંકવાદી હુમલો’ ગણાવ્યો
    1 day ago
    હસીના ટ્રાયલના ચુકાદા પહેલા બાંગ્લાદેશમાં હિંસા વધી
    1 day ago
    અમેરિકા: ઇતિહાસમાં સૌથી લાંબો શટડાઉનનો અંત
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    નીતિશની ‘રેવડી’ હિટ
    1 hour ago
    દિલ્હી બ્લાસ્ટ : ડૉ.ઉમરના ઘરને સુરક્ષા એજન્સીઓએ IEDથી ઉડાવી દીધું
    1 hour ago
    કર્ણાટકમાં શેરડીના ખેડૂતોનું આંદોલન હિંસક બન્યું
    1 hour ago
    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ગંભીર અકસ્માત: 2 ગુજરાતી સહિત 5ના મોત
    1 hour ago
    લદ્દાખમાં ચીન સરહદ નજીક એરબેઝ કાર્યરત
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    1 hour ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    2 days ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    4 days ago
    પ્રાધાનમંત્રી બાદ ભારતીય મહિલા ટીમ મળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
    1 week ago
    RCB વેચાવાની તૈયારીમાં: 2026 IPL પહેલા વેચાણ પ્રક્રિયા પૂર્ણ થશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન
    3 hours ago
    ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા
    2 days ago
    મારા પિતા ધર્મેન્દ્ર હજુ જીવિત છે અને તબિયતમાં સુધારો પણ આવી રહ્યો છે
    3 days ago
    2027માં બાપ-બેટા સાથે મળીને ફિલ્મ બનાવશે
    6 days ago
    ભૂતપૂર્વ અભિનેત્રી ઝરીન ખાનનું કાર્ડિયાક અરેસ્ટથી અવસાન
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 days ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કેબિનેટ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા પાળીયાદ ધામની મુલાકાતે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > કેબિનેટ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા પાળીયાદ ધામની મુલાકાતે
ગુજરાત

કેબિનેટ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા પાળીયાદ ધામની મુલાકાતે

Khaskhabar Editor
Last updated: 2025/11/14 at 5:58 PM
Khaskhabar Editor 3 minutes ago
Share
1 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ પાળીયાદ , તા.14
ગુજરાત રાજ્યના નવનિયુક્ત કેબિનેટ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા (સામાજિક ન્યાય તથા શિક્ષણ વિભાગ) એ આજરોજ, તા. 13/11/2025, ગુરુવારના રોજ પાળીયાદ ખાતે આવેલી પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યાની મુલાકાત લીધી હતી. તેમણે શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર શ્રી વિહળાનાથના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. આ પવિત્ર પ્રસંગે મંત્રીશ્રીએ પરમ પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી નિર્મળાબાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને પૂજ્ય શ્રી ભયલુબાપુ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. ડો. વાજાએ આ પછી શ્રી બણકલ ગૌશાળા, અશ્વશાળા અને સંત નિવાસ (કૈલાશ)ની પણ મુલાકાત લીધી હતી. સર્વત્ર રહેલી સ્વચ્છતા, સુવ્યવસ્થા અને ઉત્તમ સેવા ભાવના જોઈને તેમણે હર્ષ વ્યક્ત કર્યો હતો અને સમગ્ર વ્યવસ્થાપનને બિરદાવ્યું હતું. આ મુલાકાત દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પાલજીભાઈ પરમાર, જિલ્લા ઉપાધ્યક્ષ વિનુભાઈ સોલંકી, રાણપુર અઙખઈ ચેરમેન કિશોરભાઈ ધાધલ સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી વિહળધામની આ ઉપસ્થિતિ સૌ માટે પ્રેરણારૂપ બની રહી હતી.

વિસામણબાપુની જગ્યામાં ઠાકર વિહળાનાથના દર્શન કર્યા: નિર્મળાબાના આશીર્વાદ લઈ ગૌશાળા – અશ્ર્વશાળાની વ્યવસ્થાને બિરદાવી

- Advertisement -

You Might Also Like

રાજકોટ માર્ગી વૈષ્ણવ સાધુ સમાજ ટ્રસ્ટમાં ફરી વિવાદ: ગેરબંધારણીય ચૂંટણી જાહેર થતા ચેરિટી કમિશનરનો સ્ટે

રાજકોટ મહાપાલિકાના ટી.પી.શાખા કાર્યવાહી: વોર્ડ નં – 11 અને 12માં અનઅધિકૃત બાંધકામ પર ડિમોલીશન

મીડિયા કર્મીઓ માટે આયોજિત હેલ્થ ચેકઅપ કેમ્પના પ્રથમ દિવસે 50થી વધુ પત્રકારોએ લાભ લીધો

મોરબીના બે આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય NQAS પ્રમાણપત્ર

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા જજોની બદલી: સુરેન્દ્રનગરથી બે જજની મોરબીમાં નિમણૂક

TAGGED: gujrat
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ મહાપાલિકાના ટી.પી.શાખા કાર્યવાહી: વોર્ડ નં – 11 અને 12માં અનઅધિકૃત બાંધકામ પર ડિમોલીશન
Next Article રાજકોટ માર્ગી વૈષ્ણવ સાધુ સમાજ ટ્રસ્ટમાં ફરી વિવાદ: ગેરબંધારણીય ચૂંટણી જાહેર થતા ચેરિટી કમિશનરનો સ્ટે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ માર્ગી વૈષ્ણવ સાધુ સમાજ ટ્રસ્ટમાં ફરી વિવાદ: ગેરબંધારણીય ચૂંટણી જાહેર થતા ચેરિટી કમિશનરનો સ્ટે

Khaskhabar Editor Khaskhabar Editor 38 seconds ago
રાજકોટ મહાપાલિકાના ટી.પી.શાખા કાર્યવાહી: વોર્ડ નં – 11 અને 12માં અનઅધિકૃત બાંધકામ પર ડિમોલીશન
મીડિયા કર્મીઓ માટે આયોજિત હેલ્થ ચેકઅપ કેમ્પના પ્રથમ દિવસે 50થી વધુ પત્રકારોએ લાભ લીધો
મોરબીના બે આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય NQAS પ્રમાણપત્ર
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા જજોની બદલી: સુરેન્દ્રનગરથી બે જજની મોરબીમાં નિમણૂક
મોરબી શહેરના નવલખી રોડ પર આવેલાં નાળામાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ માર્ગી વૈષ્ણવ સાધુ સમાજ ટ્રસ્ટમાં ફરી વિવાદ: ગેરબંધારણીય ચૂંટણી જાહેર થતા ચેરિટી કમિશનરનો સ્ટે

Khaskhabar Editor Khaskhabar Editor 38 seconds ago
રાજકોટ

રાજકોટ મહાપાલિકાના ટી.પી.શાખા કાર્યવાહી: વોર્ડ નં – 11 અને 12માં અનઅધિકૃત બાંધકામ પર ડિમોલીશન

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
રાજકોટ

મીડિયા કર્મીઓ માટે આયોજિત હેલ્થ ચેકઅપ કેમ્પના પ્રથમ દિવસે 50થી વધુ પત્રકારોએ લાભ લીધો

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?