By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમે ગેમ-ચેન્જર હારી ગયા: મંત્રીએ સ્વીકાર્યું કે પાકિસ્તાન CPECથી લાભ મેળવવામાં નિષ્ફળ ગયું
    2 days ago
    કિવ પર રશિયાના હુમલામાં ઓછામાં ઓછા 4 માર્યા ગયા, 27 ઘાયલ
    2 days ago
    જાપાન PM સાને ટાકાઇચીની સવારે 3 વાગ્યે બેઠક બોલાવી
    3 days ago
    લોરેનશ બિશ્નોઈના ખાસ એવા જોરા સિદ્ધુની હત્યાનો દાવો,રોહિત ગોદરાએ લીધી જવાબદારી
    3 days ago
    યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ રુબિયોએ દિલ્હી બ્લાસ્ટને ‘આતંકવાદી હુમલો’ ગણાવ્યો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજસ્થાનના શાકભાજી વિક્રેતા અમિત સેહરાને 11 કરોડની લોટરી લાગી
    1 day ago
    ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે
    2 days ago
    જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા
    2 days ago
    ઝારખંડ: રાંચી હટિયા ડેમમાં ત્રણ પોલીસકર્મીઓના મોત, એક લાપતા
    2 days ago
    આવતા વર્ષે પશ્ચિમ બંગાળના લોકો જંગલરાજને પણ નકારી દેશે : પ્રધાનમંત્રી મોદી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    2 days ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    2 days ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    4 days ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    6 days ago
    પ્રાધાનમંત્રી બાદ ભારતીય મહિલા ટીમ મળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    2 days ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    2 days ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    2 days ago
    ‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન
    3 days ago
    ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 days ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બિહારમાં લઠ્ઠાકાંડએ 39ના જીવ લીધા: મુખ્યમંત્રી નીતિશકુમારે કહ્યું, જવાબદારી તમારી જ, જે પીશે એ મરશે જ…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > બિહારમાં લઠ્ઠાકાંડએ 39ના જીવ લીધા: મુખ્યમંત્રી નીતિશકુમારે કહ્યું, જવાબદારી તમારી જ, જે પીશે એ મરશે જ…
ખાસ-ખબરરાષ્ટ્રીય

બિહારમાં લઠ્ઠાકાંડએ 39ના જીવ લીધા: મુખ્યમંત્રી નીતિશકુમારે કહ્યું, જવાબદારી તમારી જ, જે પીશે એ મરશે જ…

Khaskhabar Editor
Last updated: 2022/12/15 at 12:55 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

બિહારમાં ઝેરી દારૂના કારણે મૃતકોની સંખ્યા વધીને 39 થઈ જતા ભાજપે રાજીનામું માંગતા આ મુદ્દે નીતિશકુમારે કહ્યું કે, જે પીશે એ તો મરશે જ.

બિહારમાં દારૂબંધી લાગુ છે પરંતુ ઝેરી દેશી દારૂના કારણે થયેલા મોતને લઈને સરકાર હાલ સવાલોના વર્તુળમાં ઘેરાઇ ગઇ છે. બિહાર વિધાનસભાના શિયાળુ સત્રમાં પણ ભાજપ સતત નીતિશ કુમાર (CM નીતીશ કુમાર) ને ઘેરી રહી છે અને આ અંગે ભાજપ જવાબ માંગી રહ્યું છે. ભાજપ સતત નીતિશ કુમારના રાજીનામાની માંગ કરી રહ્યું છે. દરમ્યાન સીએમ નીતિશ કુમારે આ અંગે મોટું નિવેદન આપતા જણાવ્યું કે, ‘દેશભરમાં ઝેરી દારૂના કારણે લોકોના મોત થાય છે. બિહારમાં દારૂબંધી સફળ છે.’

- Advertisement -

Chapra hooch tragedy | Even when there was no liquor ban here, people died due to spurious liquor -even in other states. People should be alert. As there is a liquor ban here, something spurious will be sold due to which people die. Liquor is bad & shouldn't be consumed: Bihar CM pic.twitter.com/0bYUzfBsPx

— ANI (@ANI) December 15, 2022

- Advertisement -

ગમે તેટલા સારા કામ કરો તો પણ કોઈ ને કોઈ તો ખોટું કરશે જ: નીતિશકુમાર
બિહારમાં દારૂબંધી અંગે ઉઠાવવામાં આવેલા સવાલ પર નીતિશ કુમારે કહ્યું કે તમામ પક્ષોના લોકોએ સાથે મળીને આ નિર્ણય લીધો છે. એક બાદ એક લોકોએ શપથ લીધા હતા. સમાજમાં તમે ગમે તેટલા સારા કામ કરો તો પણ કોઈ ને કોઈ તો ખોટું કરશે જ. ગુનાખોરી રોકવા માટે કાયદા બન્યા છે, પરંતુ તેમ છતાં હત્યાઓ થાય છે. ભાજપ રાજીનામાની માંગ કરી રહી છે. એમ કહીને કે આ કાયદાથી કોઈ ફાયદો નથી. તેની પર નીતીશ કુમારે કહ્યું કે દારૂબંધીના કાયદાથી અનેક લોકોને ફાયદો છે.

નીતિશ કુમારે કહ્યું કે, “જ્યારે બિહારમાં દારૂબંધી ન હોતી ત્યારે પણ લોકો નકલી દારૂ પીને મૃત્યુ પામતા હતા. અન્ય રાજ્યોમાં પણ આવી ઘટનાઓ બને છે. લોકોએ સતર્ક રહેવું જોઈએ. બિહારમાં દારૂ પર પ્રતિબંધ હોવાથી કોઈને કોઈ નકલી વેચાશે, લોકો તે પીને મૃત્યુ પામ્યા છે. નીતિશ કુમારે કહ્યું કે દારૂ એ ખરાબ આદત છે. તેને ના પીવો જોઇએ.’

The liquor ban has benefitted several people. A large number of people have given up alcohol…This is good. Several people have happily accepted this. But there are some troublemakers. I have told officers to identify the actual troublemakers and nab them: Bihar CM Nitish Kumar pic.twitter.com/Z8SMrUJtMQ

— ANI (@ANI) December 15, 2022

ગરીબોને ન પકડો, આ ધંધો કરનારાઓને પકડો: નીતિશકુમાર
બિહારના CM નીતિશ કુમારે કહ્યું કે, મે અધિકારીઓને કહ્યું છે કે ગરીબોને ન પકડો, આ ધંધો કરનારાઓને પકડો.” દારૂબંધીના કાયદાથી ઘણા લોકોને ફાયદો છે, ઘણા લોકોએ દારૂ છોડી દીધો છે. નીતીશે અપીલ કરી હતી કે કોઈએ દારૂ સાથે જોડાયેલો ધંધો ન કરવો જોઈએ અને કોઈ બિઝનેસ કરે, જરૂરિયાત પડી તો સરકાર અન્ય ધંધા માટે 1 લાખ રૂપિયા સુધી આપવા તૈયાર છે.

તમને જણાવી દઇએ કે, બિહારના સારણમાં ઇસુઆપુર અને મશરક સ્ટેશન ક્ષેત્રમાં કથિત રીતે ઝેરી દારૂ પીવાના કારણે 39 લોકોના મોત થયા છે. મૃતકોના પરિવારજનોના જણાવ્યાં અનુસાર, મોત દારૂ પીવાથી થયા છે. જોકે આ મુદ્દા પર પ્રશાસન ચુપ છે. એવું કહેવાઇ રહ્યું છે કે, હાલમાં અનેક લોકો હોસ્પિટલમાં ભરતી છે.

You Might Also Like

રાજસ્થાનના શાકભાજી વિક્રેતા અમિત સેહરાને 11 કરોડની લોટરી લાગી

ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે

પ્રધાનમંત્રી મોદી ગુજરાતનમાં : સુરતમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી

જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા

ઝારખંડ: રાંચી હટિયા ડેમમાં ત્રણ પોલીસકર્મીઓના મોત, એક લાપતા

TAGGED: bihar, BJP, liquor, nitishkumar
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ વાઘેશ્વરી મંદીર પરીસરમા એક સાથે 6 સિંહ પરીવાર સીસીટીવી કેમેરામાં કેદ થયા
Next Article Ind Vs Ban Test/ ટીમ ઇન્ડિયા 404 રન પર ઓલઆઉટ: પૂજારા-અય્યર અને અશ્વિનની લડાયક અર્ધ સદી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મનપાની ટી.પી.શાખાનું ડિમોલીશન: વોર્ડ નં-3માં 27.58 કરોડની જમીન ખુલ્લી કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો અમરેલી જિલ્લામાં બે દિવસીય પ્રવાસ
રાજકોટ-પોરબંદર નવી લોકલ ટ્રેનનું વીરપુર ખાતે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત
સ્નેહમિલનમાં આદર્શ વૈદિક વિવાહનો પ્રસ્તાવ રજુ થયો અને 181 લગ્નના દાતા વરસી પડ્યા
રાજકોટમાં સહકાર ભારતીના ‘સહકાર સપ્તાહ’નો પ્રારંભ: 4 ઝોનમાં જ્ઞાન સત્ર અને મહિલા સંમેલન યોજાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

રાજસ્થાનના શાકભાજી વિક્રેતા અમિત સેહરાને 11 કરોડની લોટરી લાગી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ-ખબરસુરત

પ્રધાનમંત્રી મોદી ગુજરાતનમાં : સુરતમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?