ઈતિહાસ, પુરાતત્વ, હેરિટેજ શિક્ષણ, પ્રવાસનને આવરી અતુલ્ય વારસો સંસ્થા સાથે MOU
નરસિંહ મહેતા યુનિવર્સીટી અને અતુલ્ય વારસો સંસ્થાનું MOU ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22…
કોડિનારના નેશનલ હાઇવે પર સંપાદન થયેલી જમીન પર આવેલી ભૂતિયા આંગણવાડીનું બાંધકામ દૂર કરવાની કાર્યવાહી
અનધિકૃત બાંધકામથી નેશનલ હાઇવે પર બ્લેક સ્પોટ ઊભો થતો હોવાથી રસ્તા પર…
ગિર સોમનાથમાં તંત્રની ખનિજ માફિયાઓ સામે વધુ એક કાર્યવાહી
લુંભા ગામેથી લીઝમાંથી ગેરકાયદે જથ્થો નિકાસ કરાતો તપાસ દરમિયાન 3,99,627 મે.ટન જથ્થો…
ત્રિવેણી સંગમ ઘાટ પાસે અમદાવાદથી આવેલી સ્ટીમર બોટ દ્વારા 8-10 દિવસ સુધી નદીનું સફાઈ અભિયાન
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.22 ભારતના બાર જયોતિર્લિંગમાં પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરે…
વેરાવળ-ગાંધીગ્રામ વચ્ચે દોડશે મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ ટ્રેન
ટિકિટનું બુકિંગ શનિવારથી શરૂ થશે ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22 જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળા…
ભવ્ય અને દિવ્ય સુપ્રસિદ્ધ પૌરાણિક મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ
જય ગિરનારીના જયઘોષ સાથે વિધિવત ધ્વજારોહણ સાથે મેળોનો શુભારંભ સંતો - મહંતો,…
જૂનાગઢમાં પાંચ દિવસ સુધી લાખો ભાવિકો મહાશિવરાત્રી મેળામાં શિવભક્તિમાં લીન થશે
એ ગિરનારી મહારાજનો સાદ પડ્યો, એ હાલોરે મહાશિવરાત્રીના મેળામાં જૂનાગઢ મહાશિવરાત્રી લઘુકુંભ…
જમીન અને જળ સંરક્ષણમાં જોડાવા ખેડૂતો અને ગ્રામજનોને આહવાન
ગુણવંતપુર અને ઈન્દ્રોઈ ખાતે વોટરશેડ યાત્રા યોજાઈ ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.21 ગીર…
સુવિધા: વેરાવળ-ગાંધીનગર, પોરબંદર-રાજકોટ, ભાવનગર- વેરાવળ, ભાવનગર-પોરબંદર ટ્રેનમાં વધારાના કોચ લગાવાશે
મહાશિવરાત્રીના મેળા દરમિયાન રેલવે વિભાગનો નિર્ણય ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21 જૂનાગઢમાં યોજાનારા…

