Latest જુનાગઢ News
યાત્રાળુઓની સુવિધામાં થશે વધારો: સોમનાથ ખાતે આધુનિક બસ સ્ટેશન માટે રૂપિયા 3.80 કરોડની જમીન ખુલ્લી કરાવાઈ
જિલ્લા કલેકટર દ્વારા આગામી સમયમાં ગુજરાત એસ.ટી.ને બસ સ્ટેશન બનાવવા જમીન ફાળવાશે…
સુચારૂ આયોજન સાથે 998 વાહનોની 6003 ટ્રીપ દ્વારા 1.46 લાખની આવક
જૂનાગઢ મહાશિવરાત્રિ મેળો એસટીને ફળ્યો ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ મહાશિવરાત્રી મેળાના પાંચ દિવસ…
ત્રિવેણી સંગમ ખાતે બનારસની જેમ હવેથી દરરોજ સંગમ આરતી થશે
બનારસની જેમ સંગમ આરતી માટે તીર્થ પુરોહિતોએ કરેલી રજૂઆતને સ્થળ પર જ…
શિવરાત્રિ પર્વે મૃગીકુંડમાં સ્નાન સમયે ફાયર વિભાગે 18થી વધુ સાધુઓને ડૂબતાં બચાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ મહાશિવરાત્રી પર્વે રવાડી પૂર્ણ થયા બાદ સાધુ સંતો મૃગીકુંડમાં…
દોઢ વર્ષ પહેલાં સરકારે કોન્ટ્રાક્ટ આપ્યો: મુદત પૂરી થવા છતાં એજન્સીએ કામ કર્યું નહીં: પ્રજા નિરાશ
1987માં બનેલો પુલ ખખડધજ થતા સંપૂર્ણ મરામત કરવા સરકારે રૂ.2 કરોડ 36…
મહાશિવરાત્રિના પાવન પર્વ પર ‘સિંગરી મેલમ’ કળા દ્વારા શિવ ભગવાનની આરાધના
સોમનાથ મહોત્સવ-ત્રીજો દિવસ નિલેશ પરમારના ગૃપ દ્વારા ’મણિયારો’ રાસ રજૂ કરાયો ખાસ-ખબર…
મહાશિવરાત્રી પર્વે સોમનાથ મંદિરે સંધ્યા આરતી સુધીમાં 60 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
દાદાને નૂતન ધ્વજારોહણ, ચાર પ્રહરની આરતી કરવામાં આવી, પાલખી યાત્રા અને સાંજે…
શિવરાત્રી મેળા પર પ્રથમવાર વૈજ્ઞાનિક ઢબે અભ્યાસમાં અંદાજે 2000 લોકોના પ્રતિભાવો મેળવાયા
નરસિંહ મહેતા યુનિ.ના 25 સંશોધન કર્તાઓએ બે દિવસ જેહમત ઉઠાવી ખાસ-ખબર ન્યૂઝ…
ગિરનારની ગોદમાં આવેલાં મહાકાલેશ્વર મહાદેવની મહાશિવરાત્રીની લઘુરૂદ્ર મહાપૂજા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ જુનાગઢ પાદરીયા નજીક ગિરનારની ગોદમાં આવેલું મહાકાળી ધામ ખાતે…

