By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    70 લાખ લોકોનું પ્રદર્શન
    2 hours ago
    પોર્ટુગલની સંસદે બુરખા પ્રતિબંધ બિલને મંજૂરી આપી, 4 લાખ રૂપિયા સુધીનો દંડ પ્રસ્તાવિત
    1 day ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દોહા વાટાઘાટો દરમિયાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા: કતાર
    1 day ago
    Viral વિડિયો : એર ચાઇના ફ્લાઇટમાં આગ લાગી, ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
    1 day ago
    ભારતીયો અમેરિકામાં રહી દેશનું શોષણ કરે છે : ફ્લોરિડા સિટી કાઉન્સિલના નેતા ચૅન્ડલર લેંગવિનનું વિવાદાસ્પદ નિવેદન
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે
    1 day ago
    AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી
    1 day ago
    અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ
    1 day ago
    તમામ કેસોમાં CBI તપાસનો આદેશ આપી ન શકાય : સુપ્રીમ
    2 days ago
    દિલ્હીવાસીઓએ 2025માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    1 day ago
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    3 days ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    3 days ago
    વન-ડે સીરિઝમાં હવે કેમેરોન ગ્રીનના સ્થાને માર્નસ લાબુશેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો
    3 days ago
    કેન વિલિયમસન IPL 2026 પહેલા લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયો, પરંતુ એક ખેલાડી તરીકે નહીં…
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    1 day ago
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    3 days ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    4 days ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    6 days ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 day ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 day ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    2 days ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    2 days ago
    આ વખતે ધનતેરસના દિવસે સોનું ખરીદવાના ત્રણ શુભ મુહૂર્ત છે
    5 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 days ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    6 days ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    1 week ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    1 week ago
    રાજકોટની ભંગાર રેફ્યુજી કોલોની બની દારૂડિયા, ગંજેરી, લુખ્ખાઓનો અડ્ડો
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દુંદાળા દેવનું આજથી આગમન 11 દિવસ સુધી ધાર્મિક માહોલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > દુંદાળા દેવનું આજથી આગમન 11 દિવસ સુધી ધાર્મિક માહોલ
જુનાગઢ

દુંદાળા દેવનું આજથી આગમન 11 દિવસ સુધી ધાર્મિક માહોલ

Khaskhabar Editor
Last updated: 2024/09/07 at 5:29 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

જૂનાગઢમાં 150 વધુ જગ્યા પર ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન

શહેરમાં વિવિધ મંડળો દ્વારા શ્રીગણેશ પંડાલોમાં પૂજન અર્ચન
મનપા દ્વારા ભવનાથ ખાતે મૂર્તિ માટે અસ્થાયી વિસર્જન કુંડનો પ્રારંભ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7

- Advertisement -

સમગ્ર દેશ ભરમાં ગણેશ મહોત્સવ ભારે ધામધૂમ પૂર્વક ઉજવાઈ છે ત્યારે આજથી ગણેશ ચતુર્થીના પર્વે દુંદાળા દેવાનું આગમન થઇ ગયું છે અને ધાર્મિક માહોલ જોવા મળી રહ્યો છે.તેમાં જૂનાગઢ શહેરમાં 150 વધુ જગ્યાએ ગણેશ મહોત્સ્વનું આયોજન વિવિધ સંસ્થાઓ અને મંડળો દ્વારા કરવામાં આવ્યું છે આજે શુભ મુહર્તમાં ભગવાન ગણેશજીની સ્થાપના વાજતે ગાજતે કરવામાં આવી છે.અને સતત 11 દિવસ સુધી ધાર્મિક માહોલ જોવા મળશે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પંડાલો નાખવામાં આવ્યા છે.જેમાં ધાર્મિક પૂજન અર્ચન સાથે શ્રીગણેશ ભગવાન સ્થાપના કરવામાં આવી છે અને રોજ સવાર સાંજ આરતી સાથે પ્રસાદ અને ધાર્મિક કાર્યક્રોમો યોજવામાં આવશે. આજથી ગણેશ ચતુર્થીના પાવન દિવસે શુભ મુહુર્તમાં અબીલ ગુલાલની છોળ અને વાજતે ગાજતે, મહોલ્લાઓ, ઘેર ઘેર ગણપતિનું ધામધૂમ પૂર્વક સ્થાપના કરવામાં આવ્યુ છે. શહેરમાં સેવભાવી સંસ્થાઓ, વેપારીઓ એસોસીએશન, યુવક મંડળ અને સોસાયટી વિસ્તારોમાં 150થી વધુ સ્થળોએ લાઇટીંગ, અવનવી કલાકૃતિ અને છબીઓ ધરાવતા પંડાલ ઉભા કરવામાં આવ્યા છે. શ્રીજીના દર્શન માટ દરરોજ હજારો ભાવિકો ઉમટી પડશે.

ત્યારે ગિરનારી ગણેશ સ્થાપના દ્વારા આજરોજ ધારાસભ્ય સંજય કોરડીયા અને લોક સહિત્યકાર રાજભા ગઢવી સહિતના સામાજીક આગેવાનો અને કાર્યકરો દ્વારા ઝાંસી રાણી સર્કલ ખાતે વિશાળ પંડાલમાં ગણપતિ દાદાનું વાજતે ગાજતે સ્થાપન કરવામાં આવ્યુ હતુ અને ભગવાન ગણેશજીનું પૂજન અર્ચન સાથે મહાઆરતી યોજવામાં આવી હતી. આ પ્રસંગે શ્રઘ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગિરનારી ગણેશ સ્થાપના ગૃપ દ્વારા ગણપતિ મહોત્સવ નિમિતે સેવાકીય કાર્યો સાથે ધાર્મિક કાર્યક્રમો યોજાશે. 10 દિવસ સુધી રાત્રે ભજન કીર્તન, અવનવા ધાર્મિક કાર્યક્રમો, ગરબા, નાટક, ગણેશ યાગ, સુંદરકાંડ હનુમાન ચાલીસા પાઠ, ડાયરો, રમત ગમત, બ્લડ ડોનેશન, ધૂન સહિતના ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. 10 દિવસ સુધી જિલ્લામાં ગણપતિ બાપા મોરિયા- ઘીના લાડુ ચોર્યાના નાદ સાથે સામૂહિક આરતી અને ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગણેશ મહોત્સવના આયોજન અંતર્ગત જિલ્લામાં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

ભવનાથ ખાતે મૂર્તિ વિસર્જન માટે અસ્થાયી વિસર્જન કુંડનો પ્રારંભ
જૂનાગઢ મનપા દ્વારા આજથી ગણેશ મહોત્સવ નીમીતે અસ્થાયી વિસર્જન કુંડનો પ્રારંભ કરાયો છે જેમાં દર વર્ષે અસ્થાયી વિસર્જન કુંડમાં અંદાજિત 2500 જેટલી ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે ત્યારે શ્રઘ્ધાળુઓની ધાર્મીક લાગણીને ધ્યાને લઈ ભગવાન ગણેશજીની સ્થાપના કરતા પંડાલો આયોજકો મંડળો વગેરેએ ગણેશજીની સ્થાપના પુર્ણ થયા પછી ગણેશજીની મૂર્તિ વિસર્જન માટે દર વર્ષેની જેમ આ વર્ષે પણ ભવનાથ ખાતે અસ્થાયી વિસર્જન કુંડનો પ્રારંભ મહાદેવગિરી બાપુ, મહાદેવગિરિ ભારતી બાપુ, દેવુંબાપુ વિજય આશ્રમ ભવનાથ, કિશનદાસ બાપુ રામ ટેકરી સહિતના સાધુ સંતો દ્વારા મૃગી કુંડ, નારાયણ ધરો, દામોદર કુંડ જેવા પવિત્ર જળાશયોના ત્રીવેણી સંગમના જળ સંગ્રહ કરી શાસ્ત્રોક્ત વિધિ સાથે મૂર્તિ વિસર્જન માટે કુંડનો પ્રારંભ કરવામાં આવલ આતકે મનપા કમિશનર ડો.ઓમપ્રકાશ, આસિ.કમિશનર જયેશ વાજા, કલ્પેશ ટોલીયા સહિતની ઉપસ્થિતિમાં શરુ કરવામાં આવ્યો છે.ત્યારે ગણેશ ભગવાનની મૂર્તિ વિસર્જન માટે ભવનાથ તળેટી દુધેશ્વર જગ્યા ખાતે બનાવામાં આવેલ અસ્થાયી વિસર્જન કુંડમાં મૂર્તિ વિસર્જન કરવામાં આવે પર્યાવરણનું જતન કરીયે તેવી અપીલ કરવામાં આવી છે.

- Advertisement -

You Might Also Like

ગિરનારની લીલી પરિક્રમાને ધ્યાનમાં રાખતાં આરોગ્ય શાખા દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઇ

મૃત્યુ પછી 19 વર્ષના યુવકે 7 વ્યક્તિઓના જીવનમાં દિવાળીના પાવન પર્વમાં પ્રકાશ પાથર્યો

ગિર સોમનાથના ભીડિયા પ્લોટમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા ‘નવોત્સાહ પથ સંચલન’નું આયોજન

વેરાવળમાં 16માં વર્ષે ફોટોગ્રાફર એસો. દ્વારા ધનતેરસના દિવસે કેમેરાનું પૂજન કરવામાં આવ્યું

સોમનાથ મંદિરમાં 3D લાઈટ એન્ડ સાઉન્ડ શૉ આજથી યાત્રિકો માટે શરૂ કરાશે

TAGGED: junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુની અમેરિકન હિન્દુઓને ધમકી
Next Article શું જૂનાગઢ મનપામાં કમિશનર બદલાય એટલે નિયમ પણ બદલી જાય!!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ
ચોટીલા માર્કેટિંગ યાર્ડનું નામ બદલાયું: હવે ‘સ્વર્ગસ્થ ભરતભાઈ ધાધલ માર્કેટિંગ યાર્ડ’ તરીકે ઓળખાશે
ધ્રાંગધ્રાના સોલડી ગામે ગૌવંશ પર હુમલો કરનાર વિરુઘ્ધ ગુનો નોંધ્યો
રેસકોર્સનું ગ્રાઉન્ડ ફટાકડાંથી બન્યું ‘રંગીન’
કાલાવડ રોડ પર આવેલા ‘પ્રેમવતી’ રેસ્ટોરન્ટના પંજાબી શાકમાંથી ઈયળો નીકળતાં ગ્રાહકોનો દેકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

ગિરનારની લીલી પરિક્રમાને ધ્યાનમાં રાખતાં આરોગ્ય શાખા દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
જુનાગઢ

મૃત્યુ પછી 19 વર્ષના યુવકે 7 વ્યક્તિઓના જીવનમાં દિવાળીના પાવન પર્વમાં પ્રકાશ પાથર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
જુનાગઢ

ગિર સોમનાથના ભીડિયા પ્લોટમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા ‘નવોત્સાહ પથ સંચલન’નું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?