By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    70 લાખ લોકોનું પ્રદર્શન
    2 days ago
    પોર્ટુગલની સંસદે બુરખા પ્રતિબંધ બિલને મંજૂરી આપી, 4 લાખ રૂપિયા સુધીનો દંડ પ્રસ્તાવિત
    3 days ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દોહા વાટાઘાટો દરમિયાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા: કતાર
    3 days ago
    Viral વિડિયો : એર ચાઇના ફ્લાઇટમાં આગ લાગી, ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
    3 days ago
    ભારતીયો અમેરિકામાં રહી દેશનું શોષણ કરે છે : ફ્લોરિડા સિટી કાઉન્સિલના નેતા ચૅન્ડલર લેંગવિનનું વિવાદાસ્પદ નિવેદન
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે
    3 days ago
    AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી
    3 days ago
    અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ
    3 days ago
    તમામ કેસોમાં CBI તપાસનો આદેશ આપી ન શકાય : સુપ્રીમ
    4 days ago
    દિલ્હીવાસીઓએ 2025માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    3 days ago
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    5 days ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    5 days ago
    વન-ડે સીરિઝમાં હવે કેમેરોન ગ્રીનના સ્થાને માર્નસ લાબુશેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો
    5 days ago
    કેન વિલિયમસન IPL 2026 પહેલા લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયો, પરંતુ એક ખેલાડી તરીકે નહીં…
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    3 days ago
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    5 days ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    6 days ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    1 week ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 days ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 days ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 days ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 days ago
    આ વખતે ધનતેરસના દિવસે સોનું ખરીદવાના ત્રણ શુભ મુહૂર્ત છે
    7 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 days ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    1 week ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    2 weeks ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    2 weeks ago
    રાજકોટની ભંગાર રેફ્યુજી કોલોની બની દારૂડિયા, ગંજેરી, લુખ્ખાઓનો અડ્ડો
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાંથી આખા વિશ્વમાં હાહાકાર: TTS જેવી ખતરનાક બિમારી સંભવ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાંથી આખા વિશ્વમાં હાહાકાર: TTS જેવી ખતરનાક બિમારી સંભવ
આંતરરાષ્ટ્રીયખાસ-ખબરરાષ્ટ્રીય

કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાંથી આખા વિશ્વમાં હાહાકાર: TTS જેવી ખતરનાક બિમારી સંભવ

Khaskhabar Editor
Last updated: 2024/04/30 at 5:05 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

બ્રિટનની કોર્ટમાં એસ્ટ્રાજેનેકાએ રજુ કરેલા દસ્તાવેજો પરથી ઘટસ્ફોટ

આ કોવિડ-19 વેક્સિનને કારણે લોહીના ગંઠાઈ જવાથી લઈને TTS સુધીની આડઅસરો જોવા મળી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો હાર્ટ એટેક, બ્રેઇન સ્ટ્રોક અને પ્લેટલેટ્સ ઘટી શકે એવી સમસ્યા થઈ શકે છે.
કોરોના વાયરસને રોકવા માટે વપરાતી વેક્સીનની આડઅસરના અનેક દાવાઓ વચ્ચે કોવિશિલ્ડ વેક્સીન બનાવતી કંપની એસ્ટ્રાઝેનેકાએ મોટો ખુલાસો કર્યો છે. કંપનીએ કોર્ટમાં રજૂ કરેલા દસ્તાવેજોમાં પહેલીવાર સ્વીકાર્યું છે કે કોવિડ-19ની વેક્સીન આડઅસર કરી શકે છે. જો કે, કંપનીએ દાવો કર્યો છે કે આવી આડઅસરોના કેસોની સંખ્યા ઘણી ઓછી છે.

- Advertisement -

કોવિડ -19 વેક્સિનથી થાય છે આડઅસરો

Oxford-AstraZenecaએ કોવિડ વેક્સીન વિશે મોટી વાત કહી છે. હકીકતમાં, કોવિડ રસીના નિર્માતા એસ્ટ્રાઝેનેકાએ યુકે હાઈકોર્ટમાં આપેલા તેના કોર્ટ દસ્તાવેજોમાં પ્રથમ વખત સ્વીકાર્યું કે તેની કોવિડ -19 રસી TTS જેવી દુર્લભ આડઅસરોનું કારણ બની શકે છે.

હાર્ટ એટેક, બ્રેઇન સ્ટ્રોક અને પ્લેટલેટ્સ ઘટી શકે
લોકો હંમેશા કોવિડ રસીની આડઅસરો વિશે વાત કરે છે પરંતુ અત્યાર સુધી તેની આડ અસરોને લઈને કોઈએ ગંભીરતા દાખવી નથી. એવામાં સોમવારે 29 એપ્રિલના રોજ એસ્ટ્રાઝેનેકાએ યુકે હાઈકોર્ટમાં રજૂ કરેલા દસ્તાવેજોમાં પ્રથમ વખત સ્વીકાર્યું હતું કે તે કોવિડ-19 રસીમાં લોહી ગંઠાઈ જવાથી લઈને TTS સુધીની આડઅસરો જોવા મળી શકે છે. એટલે કે હાર્ટ એટેક, બ્રેઇન સ્ટ્રોક અને પ્લેટલેટ્સ ઘટી શકે એવી સમસ્યા થઈ શકે છે. જો કે આ ખૂબ જ ઓછા કિસ્સાઓમાં થશે અને સામાન્ય લોકોને ડરવાની કોઈ જરૂર નથી.

- Advertisement -

🚨 For the first time, AstraZeneca has admitted that its COVID-19 vaccine can cause a rare side effect that causes blood clots and low platelet counts. pic.twitter.com/HHWFDdKp3I

— Indian Tech & Infra (@IndianTechGuide) April 30, 2024

AstraZeneca રસી મોટાભાગના દેશોમાં Covishield નામથી વેચાતી
જાણીતું છે એક AstraZeneca રસી મોટાભાગના દેશોમાં Covishield નામથી વેચાતી હતી. એસ્ટ્રાઝેનેકાની કોવિડ-19 રસી આપવાનું શરૂ થયું ત્યારે પણ તેની આડ અસરો અંગે ઘણો વિવાદ થયો હતો. જોકે, કંપનીએ ત્યારે કહ્યું હતું કે ટ્રાયલ દરમિયાન રસીની કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી. એવું કહેવામાં આવ્યું હતું કે રસીકરણ પછી, થાક, ગળામાં દુખાવો અને હળવો તાવ જેવા લક્ષણો જોવા મળ્યા હતા. પરંતુ મૃત્યુ કે ગંભીર બીમારીનો કોઈ કેસ નોંધાયો ન હતો.

ભારતમાં લગભગ 80 ટકા રસીના ડોઝ માત્ર કોવિશિલ્ડના
ભારતમાં, આ વેક્સિન સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) દ્વારા બનાવવામાં આવી હતી. SII એ વેક્સિન બજારમાં આવે તે પહેલા જ AstraZeneca સાથે કરાર કર્યો હતો. જાણીતું છે કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ વિશ્વની સૌથી મોટી રસી બનાવતી કંપની છે. ભારતમાં, લગભગ 80 ટકા રસીના ડોઝ માત્ર કોવિશિલ્ડના છે.

Clot in blood vessels occurs in rare cases with certain vaccines: Medical Expert amid reports over AstraZeneca

Read @ANI Story | https://t.co/AlBB3JIcwq#AstraZenca #BloodClot #CovidVaccines pic.twitter.com/WlNKlfwxfQ

— ANI Digital (@ani_digital) April 29, 2024

 

પણ આ કેસ કોર્ટમાં કેવી રીતે પહોંચ્યો?
બ્રિટનમાં જેમી સ્કોટ નામની વ્યક્તિએ એસ્ટ્રાઝેનેકા કંપની વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરતાં કહ્યું હતું કે એસ્ટ્રાઝેનેકાની રસી લગાવ્યા બાદ તેમનું બ્રેન ડેમેજ થયું હતું અને તેમની જેમ અન્ય ઘણા પરિવારોએ પણ રસીની આડઅસર અંગે કોર્ટમાં ફરિયાદો કરી છે.

ભારતમાં જેની ફોર્મ્યુલા ઉપર વૅક્સિન બની બ્રિટનમાં તે કંપની વૅક્સિનનો ઉપયોગ કરાતો નથી!
ખાસ વાત એ છે કે ભારતમાં જેના ફોર્મ્યુલા ઉપર વેક્સિન બની તેનો બ્રિટનમાં હવે આ વેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી. ટેલિગ્રાફના અહેવાલ મુજબ, વૈજ્ઞાનિકોને આ વેક્સિનનું જોખમ બજારમાં લોન્ચ થયાના થોડા મહિના પછી જ સમજાઈ ગયું હતું. આ પછી, એવું સૂચન કરવામાં આવ્યું હતું કે 40 વર્ષથી ઓછી ઉંમરના લોકોને પણ વેક્સિનનો બીજો ડોઝ આપવો જોઈએ. આ એટલા માટે છે કારણ કે એસ્ટ્રાઝેનેકા વેક્સિનથી થનારું નુકસાન કોરોનાના જોખમ કરતાં વધુ હતું. મેડિસિન હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી (MHRA) અનુસાર, બ્રિટનમાં એવા 81 કેસ છે જેમાં એવી શંકા છે કે વેક્સિનના કારણે લોહીના ગંઠાવાને કારણે લોકોના મોત થયા છે.

MHRA અનુસાર, આડઅસરોનો ભોગ બનેલા દર પાંચમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
રિપોર્ટ અનુસાર ફ્રીડમ ઓફ ઈન્ફોર્મેશન દ્વારા મેળવેલા ડેટા અનુસાર સરકારે ફેબ્રુઆરીમાં બ્રિટનમાં 163 લોકોને વળતર આપ્યું હતું. તેમાંથી 158 એવા હતા જેમને એસ્ટ્રાઝેનેકા વેક્સિન લીધી હતી.

You Might Also Like

70 લાખ લોકોનું પ્રદર્શન

દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે

પોર્ટુગલની સંસદે બુરખા પ્રતિબંધ બિલને મંજૂરી આપી, 4 લાખ રૂપિયા સુધીનો દંડ પ્રસ્તાવિત

AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દોહા વાટાઘાટો દરમિયાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા: કતાર

TAGGED: Astrazeneca Covid Vaccine, Corona Vaccine, Covid Vaccine Side Effect, COVID-19
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અબ કી બાર ચારસો પારના સૂત્રને સાર્થક કરવા મતદારોમાં ઉત્સાહ- ઉત્સુકતા : રાજુભાઈ ધ્રુવ
Next Article જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા સાથેનો વરસાદ: ભૂસ્ખલનથી કેટલાક મકાનો થયા ધરાશાયી, જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ
ચોટીલા માર્કેટિંગ યાર્ડનું નામ બદલાયું: હવે ‘સ્વર્ગસ્થ ભરતભાઈ ધાધલ માર્કેટિંગ યાર્ડ’ તરીકે ઓળખાશે
ધ્રાંગધ્રાના સોલડી ગામે ગૌવંશ પર હુમલો કરનાર વિરુઘ્ધ ગુનો નોંધ્યો
રેસકોર્સનું ગ્રાઉન્ડ ફટાકડાંથી બન્યું ‘રંગીન’
કાલાવડ રોડ પર આવેલા ‘પ્રેમવતી’ રેસ્ટોરન્ટના પંજાબી શાકમાંથી ઈયળો નીકળતાં ગ્રાહકોનો દેકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

70 લાખ લોકોનું પ્રદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
આંતરરાષ્ટ્રીય

પોર્ટુગલની સંસદે બુરખા પ્રતિબંધ બિલને મંજૂરી આપી, 4 લાખ રૂપિયા સુધીનો દંડ પ્રસ્તાવિત

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?